રણશીંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે, ધગ ધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે, જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કોક જડે, મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ...
બ્લોગ
સરદાર પટેલ દરવાજો, પાંચ બત્તી ચોક, રતુભાઈ અદાણી ચોક, રેલ્વે સ્ટેશન ની સામે –જુનાગઢ
રાખો, હવે રાખો બાપુ! આજ જો તમે ના પાડો તો મારા ગળાના સમ છે. ટંક બે ટંક, આપને ગોઠે ત્યાં સુધી રોકાજ્યો. મારા સમ છે. ખાંભા પધારો. ‘બાપુને કહો કે મારે એને મળવું...
ઉઠે અલબેલા, થઇ રણઘેલા ચડે અકેલા રણજંગે કાળ પીધેલા, શૂર ભરેલા દેવ દીધેલા હયસંગે સમદર છકેલા, મરદ મઢેલા સૌની પહેલા વેર કરે ધર ધરમની ધરવા, પરદુઃખ હરવા મરદો...
જૂનાકાળે કાઠિયાવાડમાં મહેમાનોને આભ જેવડો આવકારો અપાતો – મેઘાણી ભાઈએ કાઠિયાવાડના વાણી, પાણી અને મહેમાનગતિના ભરપેટે વખાણ કર્યા છે. વાણી અર્થાત લોકસાહિત્ય...
ગીરની સુંદરતાના માઈલસ્ટોન, ડુંગરો અને નદીઓ ગીરના ડુંગરોના નામની પાછળ કંઈક ને કંઈક કથાઓ જોડાયેલી છે. ચરકિયો,વાસજાળિયો, બાબરોટ,ઘંટલો-ઘંટલી, વાસાઢોળ, નંદિવેલો...
“નર વેધ જંગ માતંગ દેવ કીધો, નો કુળી ગની કરમ કારૂંભે તે ચડયો, ત્રે કુળી કે દિધો નામ, સે જીવ વઠા કરમ બારમતી માય, છ કુળી ખૂટી કાદવ મે પયાં તેંજી વગત કથઈ ગોરમામ.”...
“ધ્યાન કરી ધંધુસર તે વઠો, બંધો ગત આય પડતર જી પાર” જુનાગઢ જીલ્લા ના વંથલી તાલુકા ના ધંધુસર ગામે પરમ પુજ્ય મામૈદેવ સ્થાપીત શ્રી અજેપાળ ધંધુસર ગામ આવેલુ છે. પુજય...
ભવ્ય ઈતિહાસ ને ઈન્ટરનેટની બારીએ થી નિહાળીએ,
ચાલો આજે જોઈએ ગોંડલ નો ગુંદાળા દરવાજો.
ગોકુળિયું ગામ ગોંડલ
હિંમતલાલ રામચન્દ્ર દવે (૧૮૮૭, ૨૫-૧-૧૯૭૬) : નિબંધકાર, કોશકાર જન્મ શિયાણી (વઢવાણ)માં. સવિશેષ પરિચય: પૂર્વાશ્રમનું નામ હિંમતલાલ રામચન્દ્ર દવે/દ્વિવેદી. પ્રાથમિક...





