Kathiyawadi Khamir - Part 53

બ્લોગ

દુહા-છંદ

મરદો મરવા તેગ ધરે

  ઉઠે અલબેલા, થઇ રણઘેલા ચડે અકેલા રણજંગે કાળ પીધેલા, શૂર ભરેલા દેવ દીધેલા હયસંગે સમદર છકેલા, મરદ મઢેલા સૌની પહેલા વેર કરે ધર ધરમની ધરવા, પરદુઃખ હરવા મરદો...

ઈતિહાસ ઉદારતાની વાતો

આભ જેવડો આવકારો

જૂનાકાળે કાઠિયાવાડમાં મહેમાનોને આભ જેવડો આવકારો અપાતો – મેઘાણી ભાઈએ કાઠિયાવાડના વાણી, પાણી અને મહેમાનગતિના ભરપેટે વખાણ કર્યા છે. વાણી અર્થાત લોકસાહિત્ય...

દુહા-છંદ ફરવા લાયક સ્થળો

ગીર સાથે ગોઠડી

ગીરની સુંદરતાના માઈલસ્ટોન, ડુંગરો અને નદીઓ ગીરના ડુંગરોના નામની પાછળ કંઈક ને કંઈક કથાઓ જોડાયેલી છે. ચરકિયો,વાસજાળિયો, બાબરોટ,ઘંટલો-ઘંટલી, વાસાઢોળ, નંદિવેલો...

ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

કારૂંભા ડુંગર

“નર વેધ જંગ માતંગ દેવ કીધો, નો કુળી ગની કરમ કારૂંભે તે ચડયો, ત્રે કુળી કે દિધો નામ, સે જીવ વઠા કરમ બારમતી માય, છ કુળી ખૂટી કાદવ મે પયાં તેંજી વગત કથઈ ગોરમામ.”...

ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

શ્રી ધંધોસણ તપોતિર્થ

“ધ્યાન કરી ધંધુસર તે વઠો, બંધો ગત આય પડતર જી પાર” જુનાગઢ જીલ્લા ના વંથલી તાલુકા ના ધંધુસર ગામે પરમ પુજ્ય મામૈદેવ સ્થાપીત શ્રી અજેપાળ ધંધુસર ગામ આવેલુ છે. પુજય...

ઈતિહાસ ઉદારતાની વાતો

ધરમની બહેનનું કરજ

બાઈની આંખમાંથી ડળક….ડળક…આંસુ ખરવા લાગ્યા. સાડલાના છેડાથી આંખો લૂછીને તે બોલી : ‘ભાઇ, તમારેને અમારે આંખનીય ઓળખાણ નથી. છતાંય નાણાં ચૂકવી મારી આબરૂ...

જાણવા જેવું

બાજરી મહિમા

બાજરો ગઈકાલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને પંજાબના અમુક ભાગ તેમજ પૂર્વ ભારતનું ધાન્ય હતું. જોકે બાજરો આજે પણ સૌરાષ્ટ્રનાં ૮૦ ટકા ઘરોમાં ખવાય છે. પ૦ ટકા ઘરોમાં નિયમિત...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators