ઉઠે અલબેલા, થઇ રણઘેલા ચડે અકેલા રણજંગે કાળ પીધેલા, શૂર ભરેલા દેવ દીધેલા હયસંગે સમદર છકેલા, મરદ મઢેલા સૌની પહેલા વેર કરે ધર ધરમની ધરવા, પરદુઃખ હરવા મરદો...
બ્લોગ
જૂનાકાળે કાઠિયાવાડમાં મહેમાનોને આભ જેવડો આવકારો અપાતો – મેઘાણી ભાઈએ કાઠિયાવાડના વાણી, પાણી અને મહેમાનગતિના ભરપેટે વખાણ કર્યા છે. વાણી અર્થાત લોકસાહિત્ય...
ગીરની સુંદરતાના માઈલસ્ટોન, ડુંગરો અને નદીઓ ગીરના ડુંગરોના નામની પાછળ કંઈક ને કંઈક કથાઓ જોડાયેલી છે. ચરકિયો,વાસજાળિયો, બાબરોટ,ઘંટલો-ઘંટલી, વાસાઢોળ, નંદિવેલો...
“નર વેધ જંગ માતંગ દેવ કીધો, નો કુળી ગની કરમ કારૂંભે તે ચડયો, ત્રે કુળી કે દિધો નામ, સે જીવ વઠા કરમ બારમતી માય, છ કુળી ખૂટી કાદવ મે પયાં તેંજી વગત કથઈ ગોરમામ.”...
“ધ્યાન કરી ધંધુસર તે વઠો, બંધો ગત આય પડતર જી પાર” જુનાગઢ જીલ્લા ના વંથલી તાલુકા ના ધંધુસર ગામે પરમ પુજ્ય મામૈદેવ સ્થાપીત શ્રી અજેપાળ ધંધુસર ગામ આવેલુ છે. પુજય...
ભવ્ય ઈતિહાસ ને ઈન્ટરનેટની બારીએ થી નિહાળીએ,
ચાલો આજે જોઈએ ગોંડલ નો ગુંદાળા દરવાજો.
ગોકુળિયું ગામ ગોંડલ
જય સિંહ ઠાકુર ૭૧ ગામ ના ધણી (૧૮૨૪-૧૮૮૬)
ધ્રોલ ના ઠાકુર ૧૮૪૫-૮૬
બાઈની આંખમાંથી ડળક….ડળક…આંસુ ખરવા લાગ્યા. સાડલાના છેડાથી આંખો લૂછીને તે બોલી : ‘ભાઇ, તમારેને અમારે આંખનીય ઓળખાણ નથી. છતાંય નાણાં ચૂકવી મારી આબરૂ...
બાજરો ગઈકાલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને પંજાબના અમુક ભાગ તેમજ પૂર્વ ભારતનું ધાન્ય હતું. જોકે બાજરો આજે પણ સૌરાષ્ટ્રનાં ૮૦ ટકા ઘરોમાં ખવાય છે. પ૦ ટકા ઘરોમાં નિયમિત...
મોરારીદાસ પ્રભુદાસ હરિયાણી
જન્મની વિગત: ૨૫/૯/૧૯૪૬ તલગાજરડા, ભાવનગર, ગુજરાત
રહેઠાણ: તલગાજરડા, ભાવનગર, ગુજરાત
વેબ સાઈટ : moraribapu.org
ફેસબુક પેજ: moraribapu