Kathiyawadi Khamir - Part 56

બ્લોગ

જાણવા જેવું

રાજકોટીયન ખમીર

૧૫ વર્ષના પાંચ તરુણોએ એવો આઇડિયા લગાવ્યો કે, ઉદ્યોગપતિઓ પણ દંગ રહી જાય એક પણ પૈસો લેવો નહીં, અને છતાં પણ કમાણી કરવી એ શક્ય બને ? આવો પ્રશ્ન પૂછીએ તો જવાબ એ જ...

ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

અલંગ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં તેમ જ અરબ સાગરમાં આવેલા ખંભાતના અખાતમાં દરિયાકિનારે આવેલું નગર છે. આ ગામનો જહાજવાડો વર્તમાન સમયમાં વિશ્વભરમાં જહાજ તોડવાના સ્થળ...

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

વારતા રે વારતા

બાળગીત વારતા રે વારતા ભાભો ઢોર ચારતા ચપટી બોર લાવતા છોકરાંને સમજાવતા એક છોકરો રિસાયો કોઠી પાછળ ભીંસાયો કોઠી પડી આડી છોકરાએ ચીસ પાડી અરરરર…માડી! આ વાંચી ને...

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

મહાજાતિ ગુજરાતી

  સફળતાનો પીનકોડ ગૂજરાતી, સૌ સમસ્યાનો તોડ ગૂજરાતી. કૈંક અચ્છો કૈંક અળગો ગૂજરાતી, એકડાનો કરે બગડો ગૂજરાતી. નમ્રતાનું બોનસાઇ ગૂજરાતી, સિદ્ધિઓની વડવાઇ...

ફરવા લાયક સ્થળો

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય

જળસ્ત્રોત: ગીર વિસ્તારમાં હિરણ, શેત્રુંજી, ધાતરડી, શિંગોડા, મછુન્દ્રી, ઘોડાવરી અને રાવલ એમ સાત મુખ્ય નદીઓ આવેલ છે. જેના પરનાં ચાર બંધ (ડેમ) અનુક્રમે...

ઈતિહાસ દુહા-છંદ બહારવટીયાઓ શુરવીરો

દરબાર સાહેબશ્રી એભલ પટગીર

પાંચળ ના નોલી (તા.પાળીયાદ) ગામના શ્રીએભલ પટગીર વિ.સ.૧૯૭૮માં એજ્ન્સી સરકાર (અંગ્રેજો ) અને ગાયકવાડ સામે બહારવટે ચડેલા. આ એભલ પટગીરે અન્યાયનો પ્રતીકાર કરીને...

ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ

પાંડવ કુંડ – બાબરા

બાબરામાં આદિકાળથી બ્રહમકુંડની ઐતિહાસિક જગ્‍યા છે. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આ જગ્‍યાએ રોકાયા હોવાની લોકવાયકા છે અને તેથી જ પાંચ પાંડવોના ૫વિત્રકુંડ...

મંદિરો - યાત્રા ધામ

બલાડમાતા -ભેરાઇ

રાજુલાથી પી૫વાવ પોટૅ તરફ જતાં રસ્‍તામાં બલાડ માતાનું મંદિર આવેલ છે. આ મંદિર વિવિઘ રંગો અને પ્રાચીન કોતરણીથી અલૌકીક દશૅનીય સ્‍થળ તરીકે જાણીતું છે. સમસ્‍ત ખારવા...

ઈતિહાસ ઉદારતાની વાતો શુરવીરો

વાળા ક્ષત્રિય વંશ

એભલવાળા ૨જા (ઈસ ૧૧૧૩ થી ૧૧૪૯) ઝુંઝારી વાળા ઝુંઝારશીજીની વીરગતિ પછી એભલજીવાળા ૨જા તળાજાની ગાદીએ આવ્યા. એભલજી પહેલા પછીના આ પાંચમા વારસદાર વંશધર રાજવી છે...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators