Kathiyawadi Khamir - Part 59

બ્લોગ

ફરવા લાયક સ્થળો

ખીજડીયા અભયારણ્ય -જામનગર

જામનગર શહેરથી આશરે ૧૨ કિલોમીટર રાજકોટ તરફ જતા ધોરીમાર્ગ ઉપર ખીજડીયા પક્ષી અભયારણ્ય આવેલું છે. આશરે ૬૦૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ આ અભયારણ્ય તેના વૈવિધ્યસભર...

કલાકારો અને હસ્તીઓ

અશોક દવે

જન્મ: ૨૯-ફેબ્રુઆરી, ૧૯૫૨; જામનગર પિતા – ચંદુભાઈ ; માતા – જસુમતીબેન પત્ની – શ્રીમતિ ‘હકી’; પુત્ર – સમ્રાટ ; પુત્રી – ઉત્સવી અશોક દવે ગુજરાતી હાસ્યલેખકો પૈકીનું...

મંદિરો - યાત્રા ધામ

આશાપુરા માતાજી -ગોંડલ

ગોંડલ રાજ કુટુંબના કુળદેવી શ્રી આશાપુરા માતાજીનું આ પ્રાચીન મંદિર છે. શ્રી આશાપુરા માતાજી જાડેજા કુળના કુળદેવી છે. અહીંયા સંવત ૧૯૦૨માં ગોંડલના રાજવી તરફથી...

ઈતિહાસ શહેરો અને ગામડાઓ

બાર્ટન લાઈબ્રેરી -ભાવનગર

૧૩૨ વર્ષથી ચાલતી ભાવનગરની ઐતિહાસિક બાર્ટન લાઈબ્રેરી ૩૦મી ડિસેમ્બર, ૧૮૮૨માં જુના ભાવનગર રાજ્યમાં સ્થપાયેલી બાર્ટન લાઈબ્રેરી માટે ભાવેણાના પુસ્તકપ્રેમીઓએ આરંભમાં...

શૌર્ય ગીત

રાંગમા ઘોડી શોભતી

શૌર્યગીત રાંગમા ઘોડી શોભતી એની મુછડીયું વાંકાં વળ લેતી, દાઢી કાતરીયાળી ફર ફરકતી, એની આંખ્યુ વગર કસુંબે રાતી, એકે હજારા ઇ રણમાં જુજતો ઘાયે ઇ આખો વેતરાતો, તોય...

મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

શ્રી નાથજી દાદાની જગ્યા -દાણીધાર

સૌરાષ્ટ્રમાં એક સાથે ૧૨ દિવ્ય જીવાત્માઓએ લીધેલી જીવતા સમાધી સ્થળ. સંત ભુમિ સૌરાષ્ટ્રની એની અનેરી શાખ છે, સમાધીઓ છે તેર તે જગતમાં વિખ્યાત છે. દાણીધારનો ટુકડો...

ઈતિહાસ શહેરો અને ગામડાઓ

રાજકોટ ઈતિહાસ

રાજકોટ નગર આજી નદીના કાંઠે ૧૬૧૦ની સાલમાં વસ્‍યું એ સમાનાં ઠાકોર વિભાજીએ આ શહેરની સ્થાપના કરી. ર૮ર ચો. સ્‍કવેર. માઇલ અને ૬૪ ગામો ધરાવતું રાજ હતું. ૧૭ર૦ની સાલમાં...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

નરસિંહ મહેતાની ભૂમિ

જેમના પદો અને પ્રભાતિયાં રોજ ઘરે ઘરે ગવાય છે અને લોક હૃદયમાં ગૂંજે છે તેવા ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાને આ ભૂમિ પર કેમ કરીને ભૂલાય ? ‘જાગ ને જાદવા કૃષ્ણ...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators