બોલ્યાં બોલ્યાં મધરાતુનાં મોર..બોલ્યાં બોલ્યાં મધરાતુનાં મોર..બપૈયા એ દિધા વરનાં વધામણાં રે લોલ.. વરરાજાનો શ્યામ રે ભીનો વાન.. વરરાજા ની માથે પીળી પીળી પાઘડી...
બ્લોગ
ભાલ, સૌરાષ્ટ્ર અને વઢિયારના સીમાડાને જોડતો વચલો વિસ્તાર નળકાંઠો કહેવાય છે. નળના કાંઠે પઢારોની વસ્તી વિશેષ જોવા મળે છે. તેઓ અહીંની મૂળ પ્રજા છે. એમના...
ભાદર એ સૌરાષ્ટ્રની અતી પ્રાચીન અને સૌથી મોટી નદી છે. ભાદર અને ભાદરમાં ભળી જતી નાનીમોટી નદીઓ ઘેડ પ્રદેશના ધોવાણનો કાંપ સમુદ્રમાં ઠાલવે છે. પરિણામે ઘેડના છીછરા...
હાલારની દક્ષિણે બરડા ડુંગરનો વિસ્તાર બરડો કે બારાડી પંથકના નામે ઓળખાય છે. જૂના વખતમાં એનું ક્ષેત્રફળ ૫૦૦ ચો.માઈલ હોવાનું ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’માં...
સૌરાષ્ટ્રના સોરઠ અને ઝાલાવાડ પ્રદેશોના નામો સોલંકીકાળથી એટલે કે ૯૦૦ વર્ષથી પ્રસિદ્ધ છે. એ નામો અસંખ્ય મુસ્લિમ તવારીખો અને અંગ્રેજી ઇતિહાસોમાંથી મળી આવે છે...
હાલાર એ સૌરાષ્ટ્રનો પ્રાચીન પ્રદેશ છે. ઓખામંડળની પૂર્વે કચ્છના અખાતને કાંઠેકાંઠે વાંકાનેર પાસે દેખાતી પર્વતમાળા સુધી તથા બરડાના ડુંગરો સુધી દક્ષિણમાં પથરાયેલો...
આપણા પ્રાચીન વેદકાલીન ઋષિ પરંપરાના વારસાને ચરિતાર્થ કરતી કેશવ કલીમલીહારી બાપાની આ તપોભૂમિમાં બાપુના સમય થી જે યજ્ઞ યાગાદિ કાર્યોં થતા તેᅠ આજ પર્યન્ત પણ તેમના...
ગૌરીશંકર ઉદયશંકર ઓઝા કે ગગા ઓઝા આઝાદી પહેલાંના સમયમાં ભાવનગર રાજ્યના મુખ્ય કારભારી હતાં. જીવનનાં અંતિમ વર્ષોમાં તેમણે સન્યાસ લીધો હતો અને સચ્ચિદાનંદ સરસ્વતિના...
ટોપી ને તરવાર, નર બીજાને નમે નહિ સાહેબને મહિના ચાર, બંદિખાને રાખ્યો બાવલા. (દેશમાં એમ કહેવાતુ કે ટોપી અને તરવાર પહેરનાર અંગ્રેજ લોકો કોઈ બીજા માણસને માનતા નથી...
ગરીબ ને કોઈ દિવસ લુટે નહી. જેના ઘરનું પાણી પીધું હોય તે વ્યક્તિજ નહી પણ તે ગામ સામે બુરી નજરના કરે ખાનદાની જેનામાં હોય, હલકા વીચાર વાળા વ્યક્તિ સાથે બેસવું પણ...





