અમરલોકથી આવ્ય અમારા શાયર મેઘાણી…
લોકગીતોનો લાડીલો ને લોકહૃદયમાં રમનારો ,
મડદાઓના મનમંદિરમાં પ્રાણ ખરેખર ભરનારો,
આપી એણે સાવ અનોખી સોરઠમાંથી સરવાણી,
શાયરની દુનિયામાં સાચે મુગટ હતો એ મેઘાણી..
અમરલોકથી આવ્ય અમારા શાયર મેઘાણી…
લોકગીતોનો લાડીલો ને લોકહૃદયમાં રમનારો ,
મડદાઓના મનમંદિરમાં પ્રાણ ખરેખર ભરનારો,
આપી એણે સાવ અનોખી સોરઠમાંથી સરવાણી,
શાયરની દુનિયામાં સાચે મુગટ હતો એ મેઘાણી..
તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો, આવ્યાં ત્યારે અમર થઇને રો’ ! મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ; મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે...
ઘોડાં, ભેસું, ઊંટ, ગાયો એ બધા સોરઠી લોકજીવનમાં એનો સંસ્કારફાળો કેટ્લો ભાતીગળ છે, અને કેટલે રોમાંચક અને સંવેદનકારક હતો, તે વખતે પશુધન કેવળ આર્થિક ધન નહોતું, પણ...
સફળતાનો પીનકોડ ગૂજરાતી, સૌ સમસ્યાનો તોડ ગૂજરાતી. કૈંક અચ્છો કૈંક અળગો ગૂજરાતી, એકડાનો કરે બગડો ગૂજરાતી. નમ્રતાનું બોનસાઇ ગૂજરાતી, સિદ્ધિઓની વડવાઇ...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો