અમરલોકથી આવ્ય અમારા શાયર મેઘાણી…
લોકગીતોનો લાડીલો ને લોકહૃદયમાં રમનારો ,
મડદાઓના મનમંદિરમાં પ્રાણ ખરેખર ભરનારો,
આપી એણે સાવ અનોખી સોરઠમાંથી સરવાણી,
શાયરની દુનિયામાં સાચે મુગટ હતો એ મેઘાણી..
અમરલોકથી આવ્ય અમારા શાયર મેઘાણી…
લોકગીતોનો લાડીલો ને લોકહૃદયમાં રમનારો ,
મડદાઓના મનમંદિરમાં પ્રાણ ખરેખર ભરનારો,
આપી એણે સાવ અનોખી સોરઠમાંથી સરવાણી,
શાયરની દુનિયામાં સાચે મુગટ હતો એ મેઘાણી..
ગીરની સુંદરતાના માઈલસ્ટોન, ડુંગરો અને નદીઓ ગીરના ડુંગરોના નામની પાછળ કંઈક ને કંઈક કથાઓ જોડાયેલી છે. ચરકિયો,વાસજાળિયો, બાબરોટ,ઘંટલો-ઘંટલી, વાસાઢોળ, નંદિવેલો...
દિલાવરી ની વાર્તા ઉનાળો આવ્યો છે. ધોમ તડકો ધખે છે. આભમાંથી જાણે અગ્નિ વરસે છે. ઊની ઊની લૂ વાય છે. પારેવાં ફફડે છે. ચૈત્ર મહિનો ગયો. વૈશાખ ગયો. જેઠ આવ્યો. નદી...
અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે; ગભૂડી બ્હેનના આંસુભીના હૈયાહિંચોળે અમારાં નેન ઊનાં ઝંપતાં આરામઝોલે. બધી માયા...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો