September 12, 2026

અમરલોકથી આવ્ય અમારા શાયર

February 3, 2014  ·  1 મિનિટ વાંચન

અમરલોકથી આવ્ય અમારા શાયર મેઘાણી…

લોકગીતોનો લાડીલો ને લોકહૃદયમાં રમનારો ,
મડદાઓના મનમંદિરમાં પ્રાણ ખરેખર ભરનારો,
આપી એણે સાવ અનોખી સોરઠમાંથી સરવાણી,
શાયરની દુનિયામાં સાચે મુગટ હતો એ મેઘાણી..

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…