ઈ.સ. ૧૫૦-૧૫૧મ જૂનાગઢમાં ગિરનારની ગોદમાં સુવર્ણસીકતું (હાલની -સોનરખ નદી) અને પલાશીની નદી (લુપ્ત થઇ ગયેલ છે) તેના સંગમ સ્થાને ચંદ્રગુપ્ત મોર્યે સુદર્શન તળાવ તેના સુબા પુષ્યમિત્ર વૈશ્યની દેખરેખ હેઠળ બાંધ્યું હતું, ત્યાર બાદ અશોક ના સમયમાં તુષાસ્યએ તેમાંથી નેહરો કાઢી અને સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પાણી પહોચાડ્યું હતું, આ તળાવ ભારે વરસાદ અને પુરના કારણે તૂટી ગયું, જેનું વિસ્તૃત વર્ણન શિલાલેખમાં કરેલું છે, રુદ્રદામને રાજ્યના પ્રધાનોએ રાજ્યની તિજોરી માંથી ખર્ચો આપવાની ના પડતા રાજ્યની તિજોરીને બદલે પોતાના સ્વખર્ચે આ તળાવ સમરાવ્યું, આ નોંધ જોતા સ્પષ્ટ જણાય છે કે રુદ્રદામન બંધારણવાળી રાજવી હતો, તેને જુનાગઢ ખાતેના તેના સુબા સુવીશાખની દેખરેખ હેઠળ સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું,
ઐતિહસિક સુદર્શન તળાવ -જુનાગઢ
March 13, 2014
5,220 Views
1 Min Read
આ પણ વાંચો
ભૂપત બહારવટિયા ને દેશ છોડાવનાર કાઠીયાવાડી ખમીર એટલે -નારણભાઇ આહિર ‘ભૂપત! છોડી દેજે તારા આ લાશોના ઢગલા કરવાના ધંધા! તું બહારવટિયો છે તો હું બહારવટિયાનેય બગલામાં...
ઘોઘાથી દક્ષિણે ૬ કિ.મી.ના અંતરે ખંભાતના અખાતમાં પીરમ ટાપુ આવેલો છે. ૩ કિ.મી. લાંબો અને એક કિ.મી. પહોળો આ ટાપુ દરિયાકિનારેથી સમુદ્રમાં ૪ કિ.મી.અંદર છે. મશિનવાળી...
સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંમાં ભાવનગરનું સ્થાન હંમેશાં વિશિષ્ટ રહ્યું છે. તે પ્રગતિશીલ રાજ્ય હતું. ત્યાંના રાજા પ્રજાવત્સલ અને કલ્યાણ રાજ્યના હિમાયતી હતા...
Subscribe Here
Advertisement
કાઠિયાવાડ ગેલેરી
- ઈતિહાસ256
- ઉદારતાની વાતો32
- કલાકારો અને હસ્તીઓ42
- કહેવતો8
- ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં63
- જાણવા જેવું53
- તેહવારો31
- દુહા-છંદ96
- પાળીયા16
- ફરવા લાયક સ્થળો95
- બહારવટીયાઓ16
- ભજન-પ્રભાતિયા-પ્રાર્થના135
- મંદિરો – યાત્રા ધામ110
- લગ્નગીત45
- લોકગીત46
- શહેરો અને ગામડાઓ73
- શુરવીરો37
- શૌર્ય કથાઓ38
- શૌર્ય ગીત36
- સંતો અને સતીઓ50
- સેવાકીય કર્યો19
માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો