એવું કેહવાય છે કે અહિયાં માતજી સ્વયમ પધારેલા, લીલાપુર ગામ થી જસદણ તરફ જવાના માર્ગે ખૂબજ સૂદંર અને ભવ્ય મંદિરમાં વિશ્વંભરી માતાના બેસણા છે, આ મંદિર જાત્રાએ ખૂબજ માણસો આવે છે.
વિશ્વંભરી ધામનું ફેસબુક પેજ
www.facebook.com/MaaVishvambhari
ત્રિવેણી ઘાટ એટલે ત્રણ પવિત્ર નદીઓ “કપિલ”, “હિરણ” અને ગુઢ નદી “સરસ્વતી” નો સંગમ છે. આ ત્રણેય નદીઓ નું સમુદ્ર સાથે આ જગ્યા એ...
લોકવાયકા ગુરુ દત્તાત્રેય ભગવાનના આશીર્વાદ મેળવી આજ્ઞાનુસાર મત્સ્યેન્દ્રનાથ તીર્થાટને નીકળ્યા. નાસિક પાસે સપ્તશૃંગી પર્વત ઉપર માઁ સપ્તશૃંગીના સાક્ષાત દર્શન...
દ્વારકાએ ઓખા મંડળ તાલુકાનું મુખ્ય વડું મથક છે. સૌરાષ્ટ્રની પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલ દ્વારકા એક પવિત્ર યાત્રાધામ તરીકે જાણીતું છે. પુરાતન જમાનામાં આ...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો