વા ફરે વાદળ ફરે, ફરે નદીનાં પુર
“શૂરા” બોલ્યા ના ફરે,
ભલે પછીમ્મ ઉગે સૂર
અર્થ: પવન ની દીશા ફરી જાય, વાદળ ની દીશા કદાચ ફરે, નદીના પુર પણ કદાચ ફરી જાય, પણ જે શુરવીર છે તે કહેલા વેણ અને આપેલા વચન થી કદી ફરતો નથી, પછી ભલે સુરજ પશ્ચિમમાં કેમ નથી ઉગતો..
વા ફરે વાદળ ફરે, ફરે નદીનાં પુર
“શૂરા” બોલ્યા ના ફરે,
ભલે પછીમ્મ ઉગે સૂર
અર્થ: પવન ની દીશા ફરી જાય, વાદળ ની દીશા કદાચ ફરે, નદીના પુર પણ કદાચ ફરી જાય, પણ જે શુરવીર છે તે કહેલા વેણ અને આપેલા વચન થી કદી ફરતો નથી, પછી ભલે સુરજ પશ્ચિમમાં કેમ નથી ઉગતો..
ઝાલાવાડ પરગણું હરપાળદેવજીના વંશજ ઝાલાઓ પરથી ઝાલાવાડ તરીકે ઓળખાય છે. લોકવાણીમાં એને ઝરમારિયો ઝાલાવાડ પણ કહ છે. જૂનાં રાજ્યો ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ, થાન...
માણેસ, તું મરોય, મ કર આંખ્યો રાતિયા, કુળમાં લાગે ખોય, મરતાં મા ન સંભારિયે. તરવરિયા તોખાર,હઇયું ન ફાટ્યું હંસલા;મરતાં રા’ખેંગાર ગામતરાં ગુજરાતનાં. રે, સાબર...
જેમ કચ્છનું રણ બીજા રણોથી નિરાળું છે તેમ ઘેડ પ્રદેશ સૌરાષ્ટ્રના બાકીના પ્રદેશથી નિરાળો છે. ઘેડ પ્રદેશનો ઉલ્લેખ ઇતિહાસમાં ૧૩મી સદીમાં થયો હોવાનું શંભુપ્રસાદ...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો
આભ ને જમીના કડા ભેળાં કરે, ખડગ થી ખલકમાં ખેલ ખેલે
શંભુ ગણ સરીખા સમર બંધ સમરમાં પડક વણ અવન પડ આપ ઠેલે