સૌરાષ્ટ્ર માં ગઢડા ખાતે આવેલ ૭૦ કિલો સોનાના ઉપયોગ અને રૂ.૨૧ કરોડ ના દાનથી સંપૂર્ણ શિખરો તથા સુવર્ણ સિંહાસન અને મુખ્ય ગર્ભગૃહના સુવર્ણદ્વાર સાથે તૈયાર થયું છે ગુજરાત નું સૌ પ્રથમ સુવર્ણ મંદિર.
જય સ્વામીનારાયણ
આઈ શ્રી મોગલ માં નું મોગલધામ તરીકે ઓળખાતું મંદિર સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા ગામે આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ આશરે ૪૫૦ વર્ષ જેટલો પ્રાચિન...
સનાતન ધર્મને આપણે પ્રભુની જીવંત અને નિર્જીવ રચનાની સાચવણ અને માવજત કરવાની આપણી એક નૈતિક જવાબદારી સમજી શકીયે છીએ અથવા તો તેને તે રીતે વ્યાખ્યાયીત કરી શકીયે છીએ...
ભારતવર્ષના જૂનામાં જૂના ભૂસ્તરમાં ગિરનારની ગણના થાય છે. ૨૨ થી ૨૬ કરોડ વર્ષની એની ઉંમર છે. ભૂસ્તરની માફક જૂનામાં જૂની ભારતીય કથાવાર્તાઓના તંતુ પણ ગિરનાર સાથે...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો