સર્વે મિત્રો ને કાઠીયાવાડી ખમીર તરફ થી મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ
સોમનાથ મહાદેવના લાઇવ દર્શન કરો:
http://www.somnath.org/live-darshans.aspx
જય ભોલેનાથ
હર હર મહાદેવ
મકરસંક્રાતિને લોકો ઉત્તરાયણ તરીકે પણ ઓળખે છે. પોષ મહિનામાં સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ થાય છે. તેથી તેને મકરસંક્રાંતિ કહે છે. વળી, આ સમયે સૂર્ય પોતાની પૃથ્વી...
કાઠીયાવાડી ખમીર તરફથી સર્વે મિત્રોને
જન્માષ્ટમી ખુબ ખુબ શુભકામનાઓ
નંદઘેર આનંદ ભયો….જય કનૈયા લાલ કી….
Share this:FacebookPinterestTwitterEmailPrint
એક વ્યક્તિની ઈચ્છા શક્તિ અને આખા દેશ ની પ્રબળ ભાવનાઓ આજે દેશે જોઈ, આપણા ગુજરાતી નરેન્દ્ર ભાઈ ને વડાપ્રધાન પદ સુધી પહોચાડ્યો ત્યારે આપણે તો આટલું જ કહી શકીએ...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો