Kathiyawadi Khamir | કાઠિયાવાડી ખમીર - Part 49

Author - Kathiyawadi Khamir

Ra Navghan
ઈતિહાસ ઉદારતાની વાતો દુહા-છંદ શૌર્ય કથાઓ

જનેતાના દૂધમાં ભાગ

સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર. જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ...

Bhojal raam And Jalaraam
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

નદી રૂપાળી નખરાળી

ડુંગરથી દડતી, ઘાટ ઉતરતી, પડતી ન પડતી આખડતી, આવે ઊછળંતી, જરા ન ડરતી, ડગલાં ભરતી, મદઝરતી, કિલકારા કરતી જાય ગરજતી, જોગ સરજતી ઘોરાળી હીરણ હલકારી...

Jay Jalaram
ઈતિહાસ સંતો અને સતીઓ

સંત શિરોમણી જલારામ બાપા -વીરપુર

સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ, તેરા એક ગુના ક્યા કર લેગા, દિયે લાખ ગુના બક્ષીશ… કારતક સુદ સાતમે જલારામબાપાનો જન્મ સં. 1856માં સૌરાષ્ટ્રમાં આવેલાં...

Raj Kumar College Rajkot
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

રાજકુમાર કોલેજ – રાજકોટ

વર્ષો પહેલાં રાજકોટના યાજ્ઞિક રોડ પાસે આવેલી રાજકુમાર કોલેજ નું ખાતમુહૂર્ત હતું. આ કોલેજમાં રાજકુમારોને જ પ્રવેશ આપવાનો હોવાથી એનું નામ રાજકુમાર...

Lok Sahitya Painting
દુહા-છંદ

લોકસાહિત્ય

લોકસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે. કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે, એમ લોકસાહિત્ય પાસે જે માગો એ મળે. એમાંથી અર્થસભર દુહા મળે...

Man with Mustache
દુહા-છંદ

કસુંબો

  ખરલમાં નાખો તો ખસરક ઘુટાક, ગળણીમા નાખો તો ત્રબક ત્રબક બાપ પીએ તો બેટાને ચડે, બેટો પીએ તો બાપને ચડે કીડી પીએ તો હાથી થી લડે, તલનો ત્રીજો ભાગ...

Dada Khachar no Darbar
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

દાદા ખાચરનો દરબાર -ગઢપુર

દાદાખાચર ભગવાન શ્રીસ્વામિનારાયણના શ્રેષ્ઠ ભકત હતા. તેમણે અને તેમના કુટુંબે ભગવાન શ્રીસ્વામિનારાયણને પૉતૉનુ સર્વસ્વ અર્પણ કરી દિધુ હતુ. આ દાદાખાચર...

Talvar Baji
દુહા-છંદ

કાઠીયાવાડી દુહા

  દર ધરી તલવારમ કમર કટારમ, ધનુકર ધારમ ડંકારમ, બંદુક બહારમ મારામારમ હાહાકારમ હોકારમ, નર કંઇ નહારમ કરત પુકારમ મુખ ઉચ્ચારમ રામ નથી, વિધવા વરવાનુ રણ...

People of Dwarika Okha
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

મારા કેસરભીના કંથ

મારા કેસરભીના કંથ હો સિધાવોજી રણવાટ આભ ધ્રૂજે ધરણી ધમધમે રાજ ઘેરા ઘોરે શંખનાદ દુંદુભિ બોલે મહારાજના હો સામંતના જયવાદ મારા કેસરભીના કંથ હો સિધાવોજી...

Khirasra Palace Heritage Hotel -Rajkot
ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

ખીરસરા પેલેસ -રાજકોટ

ખીરસરા પેલેસને ગોરી-બાદશાહના સમયકાળમાં બાંધવામાં આવ્યો હતો, ઠાકોર સાહેબની સાતમી પેઢી એટલે કે ઠાકોર રણમલજીએ કિલ્લાનો જીર્ણોધ્ધાર કરવાની શરૂઆત કરી હતી...

Subscribe Here

વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

Advertisement

Advertisement

માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

તો નીચેની લીન્ક પર ક્લિક કરો

Send Information

Follow us on Instagram

[instagram-feed]

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators