આ મંદિર દ્વારકા શહેરથી માત્ર 2 કિ.મી. દૂર આવેલું છે. આ અંતર માટે એક જૂની પુરાણકથાની સ્થાનિક સ્પષ્ટતા આપવામાં આવે છે. તેઓ કહે છે, એક વખત ભગવાન કૃષ્ણ...
Author - Kathiyawadi Khamir
રણશીંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ, તલવારોની તાળીઓ સમરે નવ સંભળાઈ; સિંધુડા-સૂર શરણાઈના નવ સુણ્યા, હાક વાગી ન, તોખાર નવ હણહણ્યા, ઘાવ પર ઘાવ નવ ખડગના...
જામનગરમાં ધર્મની ધજા ફરકાવતી ધન્ય ધરતી પર પ્રણામી નિજાનંદ સંપ્રદાયને સંદેશ સદીથી સુણાવતું સુપ્રસિદ્ધ ખીજડા મંદિર નગરનું અનોખું પવિત્ર ધામ છે...
બૂરો ભ્રાતમેં કલેશ, બૂરો ધર પીઠ લરનમેં, બૂરો અફિનકો બ્યસન, બૂરો પરતંત્ર ફિરનમેં; બૂરો મૂર્ખકો નેહ, બૂરો નીચ પાય પર્યો સો, બૂરો નારિ એકાંત, બુરો આલસી...
દર વર્ષે ૧૫મિ ઓગસ્ટ અને ૨૬મિ જાન્યુઆરી ના રોજ “જીવન જ્યોત કેન્દ્ર” જુનાગઢ દ્વારા ગુજરાત ની સહુથી ઉંચી જગ્યા ગીરનાર પર્વત પર ભારતનો...
૧૯ જુલાઈ ૧૯૪૦ માં લખ્યો હતો જુનાગઢના નવાબે ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમારસિંહજી બહાદુર ને મુલાકાત લેંવા માટે આમંત્રણ આપતો આ પત્ર …
લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી, અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી બોલ બોલતો તોળી તોળી છેલ છબીલો ગુજરાતી, તન છોટુ પણ મન મોટું, તન...
હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ; કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ; મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ; સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ ઓ! અમારા...
ભાડવા દરબારે વાઈસરોયના હુકમને ન્યાયિક રીતે પડકારવા કમર કસી. તાલુકદારી સંગઠન સ્થાપ્યું. તેવાત તો વાયરે ઊડતી ઊડતી આવેલી, ન કોઈ એના ભીતરમાં ગયેલું કે ન...
જોગિયા ખુમાણ પરિવાર ના કુળદેવી રાજ રાજેશ્વરી શ્રીચામુંડા માતાજી