ગામડે ગામડે પાળિયા જઈ જુવો, કીર્તિગાથા સુરાની સુણાવે, નામ અમર કરી સ્વર્ગ સિધાવ્યા, પાઠો સુરાતન ના સુણાવે , ધબકતા ઢોલના બોલ કાને સુણી, હાથ તલવાર લઇ...
Author - Kathiyawadi Khamir
અમરલોકથી આવ્ય અમારા શાયર મેઘાણી… લોકગીતોનો લાડીલો ને લોકહૃદયમાં રમનારો , મડદાઓના મનમંદિરમાં પ્રાણ ખરેખર ભરનારો, આપી એણે સાવ અનોખી સોરઠમાંથી...
સત ધરમને શીલતા વીર દાતારી વિખ્યાત,
કાશીથી કન્યાકુમારી કાઠિયાવાડ પ્રખ્યાત.
શૌર્ય ગીત ઊંચેરા ડૂંગરાને લીલુડી ધરતીમાં છે ક્ષત્રિય, તારો પડકાર! થનગનતું યૌવનને લાલધુમ આંખો હણહણતા ધોડાને ઉરમાં ધબકાર ધરાને ધ્રુજાવનાર હે દેશના લાલ...
જય યોગીશ્વર દત્ત દયાળ ! તું જ એક જગમાં પ્રતિપાળ;
અત્ર્યનસૂયા કરી નિમિત્ત, પ્રગટ્યો જગકારણ નિશ્ચિત.
મિત્રો, આજે મળો આધુનિક શ્રવણ ને. ડો,ઉદય મોદી -મુંબઈ નજીક ભાયંદર માં વસતા, આયુર્વેદ ના આ ડોક્ટર સાહેબ, જન્મે કપોળ વણિક છે, અને સૌરાષ્ટ્ર ના અમરેલી ના...
નેક, ટેક અને ધરમની જ રે, અને વળી પાણે પાણે વાત,
ઈ તો સંત ને શૂરાના બેસણાં, અમ ધરતીની અમીરાત,
આ મંદિર કાલાવડ શહેરથી ૮ કિ.મી.દુર આવેલુ છે. જયા મંદિર આવેલ છે જગ્યામા અગાઉ જંગલ હતુ.લોકવાયકા મુજબ જેમા હીરાભાઇ નામના ભરવાડ ઘેટા બકરા દરરોજ ચરાવતા હતા...
ગુજરાતનો સહુથી પ્રાચીન શિલાલેખ ગુજરાતનો સૌથી પ્રાચીન અને ઐતિહસિક શિલાલેખ જુનાગઢની પશ્ચિમે આવેલ છે. ગીરીનાગરના આ શીલાલેખનું અનેક રીતે મહત્વ છે. આ એક જ...
ઝવેરચંદ મેઘાણીએ મુંબઈમાં કિધેલા શબ્દો… ગાંમડુ બોલે અને શહેર સાંભળે,તેનું નામ લોકસાહિત્ય. અભણ બોલે અને ભણેલો સાંભળે, તેનું નામ લોકસાહિત્ય...