સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના સંત સાહિત્ય, લોકવિદ્યાઓની તમામ શાખાઓ, લોકસાહિત્ય, ચારણી-ડિંગળી સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, વિવિધ સંત પરંપરાઓ...
Author - Kathiyawadi Khamir
અમે છીએ કાઠીયાવાડના નવા જીલ્લા
સ્વાગત છે…
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
મોરબી
બોટાદ
જય સૌરાષ્ટ્ર | જય કાઠીયાવાડ | જય માં ભોમ
હે એવા આરતી રે ટાણે વેહલેરાં આવજો હે આવજો, આવજો અજમલ ના કુંવર રે રણુજાના રાજા… ધૂપને રે ધુંવાડે વેહલા આવજો… એવાં ધૂપને રે ધુંવાડે વેહલા આવજો… હે આવજો...
પ્રેમ કટારી આરંપાર‚ નીકસી મેરે નાથકી‚ ઓર કી હોય તો ઓખદ કીજે‚ હે હરિ કે હાથકી… પ્રેમ કટારી આરંપાર… ચોધારીનો ઘાવ ન સૂઝે જોજો ઈ કોણ જાતકી ! આંખ વીંચી...
કહેવાય છે કે સ્વાદિષ્ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી વિશ્વમાં પ્રસિદ્ધ છે. ગુજરાતી પ્રજા દરેક...
ભારતના ચાર પવિત્ર ધામોમાંનું એક છે દ્વારકા. સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે આવેલ આ નગરી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નિર્માણ પામેલ છે. એવું માનવામાં આવે છે કે...
જટાશંકર મહાદેવની જગ્યા -ગીરનાર પર્વત (જુનાગઢ) –
ફોટોગ્રાફ: વિશાલ સોલંકી
પેજ: જુનાગઢ ટુરીઝમ
જેસલ – તોરલ આ નામ ના સાંભળ્યું હોય એવો ગુજરાતી મળે ખરો? અને ગુજરાતના જાણીતા લોકગીતોની યાદ બનાવીયે તો એમાં આ ગીત પણ ચોક્કસ આવે જ. પાપ તારું પરકાશ...
રૂપાયતન એ ભવનાથ, જૂનાગઢમાં આવેલ એક ટ્રષ્ટ છે. રૂપાયતન ટ્રષ્ટની સ્થાપના આરઝી હકૂમતનાં સરસેના પતી શ્રી રતુભાઇ અદાણી એ કરી હતી. રૂપાયતન આશ્રમશાળા એ...
બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે મોર બની થનગાટ કરે . . . ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને...