આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી, સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી. જે રે મારા મનમાં હુતું તે વહાલાએ કીધું; પ્રીતે-શું પ્રભુજી પધારિયા, આવી...
Author - Kathiyawadi Khamir
નાચતાં નાચતાં નયન-નયણાં મળ્યાં, મદભર્યા નાથને બાથ ભરતાં, ઝમકતે ઝાંઝરે તાળી દે તારુણી કામિની કૃષ્ણ-શું કેલિ કરતાં. પ્રેમદા પ્રેમશું અધર ચુંબન કરે...
ધ્યાન ધર હરિતણું, અલ્પમતિ આળસુ, જે થકી જન્મનાં દુઃખ જાયે; અવળ ધંધો કરે, અરથ કાંઈ નવ સરે માયા દેખાડીને મૃત્યુ વહાયે. સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં...
તમારો ભરોસો મને ભારી, સીતાના સ્વામી, તમારો ભરોસો મને ભારી. રંક ઉપર વ્હાલો ચમ્મર ઢોળાવે, ભૂપને કીધા ભીખારી, સીતાના સ્વામી … તમારો ભરોસો. નખ...
જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી. શુ થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી શું...
જે ગમે જગત ગુરૂદેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો; આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એ જ ઉદ્વેગ ધરવો … જે ગમે. હું કરું, હું કરું, એ જ...
જાગો રે, જશોદાના કુંવર ! વહાણલાં વાયા, તમારે ઓશીકે મારાં ચીર ચંપાયા. પાસું મરડો તો વહાલા ! ચીર લેઉં તાણી, સરખી-સમાણી સૈયરો સાથે જાવું છે પાણી...
જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને પંચ મહાભૂત પરબ્રહ્મ...
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ? ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને દહીંતણા દહીંથરા, ઘી તણાં...
ગોપીઃ જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે; આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે. … જશોદા. શીકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બ્હાર...