જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.
વટ, વચન ને વેર કાજે, સદાયે થાતો માટી, લોઢા જેવો પડછંદ બાંધો, ખમીરવંતી જાતી હું સોરઠી કાઠી ભાઈ હું સોરઠી કાઠી……. ખડગ અને ખાંડા ખખડાવી, બાપે માર્યા વેર વળાવી...
મધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા, જગતને જાણે બોળી દેશે એવાં પાણી ઘેરી વળ્યાં હતાં. ઊંચે આભ ભાંગે તેવા કડાકા-ભડાકા, અને નીચે મહાસાગરે માઝા મેલી...
કેવી રીતે બાવલો બન્યો જુનાગઢનો દીવાન બહાઉદ્દીનભાઇ શેઠ? જુનાગઢ નામના નવાબી ઠાઠ ધરાવતા રજવાડામાં બની ગયેલી વાંચવા જેવી રસપ્રદ સત્યઘટના… જુનાગઢમાં એ વખતે...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો