Shri Dhandhosan Tapo Tirth | કાઠિયાવાડી ખમીર
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

શ્રી ધંધોસણ તપોતિર્થ

“ધ્યાન કરી ધંધુસર તે વઠો, બંધો ગત આય પડતર જી પાર”

જુનાગઢ જીલ્લા ના વંથલી તાલુકા ના ધંધુસર ગામે પરમ પુજ્ય મામૈદેવ સ્થાપીત શ્રી અજેપાળ ધંધુસર ગામ આવેલુ છે. પુજય શ્રી મામૈદેવે પોતાના પીતાશ્રી માતૈદેવ જે અજેપાળ ના અવતાર હતા. અજેપાળ નુ સ્મરણ કરી જુનાગઢ ઉપર બાર વષૅ ના દુષ્કાળ ને ટાળવા અને મેઘધારા કરવા માટે કઠીન તપસ્યા આદરી હતી. આ ભુમીને સમસ્ત મહેશ્વરી સમાજ જેને શ્રી અજેપાળ – ધંધુસર ધામ તરીકે પુજતા રહ્યા છે. આ વીસ્તાર અજેપાળ ના મંદિર તરીકે પ્રખ્યાત છે. અહી યાત્રીકો, અતીથીઓ માટે ભવ્ય વિશ્રામ ભવનનું નિર્માણ થયુ છે.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    [instagram-feed]

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators