અમે છીએ કાઠીયાવાડના નવા જીલ્લા

સ્વાગત છે…
- ગીર સોમનાથ
- દેવભૂમિ દ્વારકા
- મોરબી
- બોટાદ
જય સૌરાષ્ટ્ર | જય કાઠીયાવાડ | જય માં ભોમ
ઝાલાવાડ પરગણાનું લખતર સ્ટેટ હાલ સુરેન્દ્રનગર જિલ્લાનું મહત્વનું મથક છે, જુના સમયમાં આખું નગર દીવાલ બંધ કરવામાં આવ્યું હતું જેમાં અંદર પ્રવેશ કરવા દરવાજા સિવાય...
દેશળ ભગત ભજન માં કેટલી તાકાત નામ માં કેટલી તાકાત છે એનો એક પ્રસંગ છે જાજા વર્ષો પેલા ની વાત નથી ખાલી 80 વર્ષ પેલા ની જ વાત છે. ધાંગધ્રા ના સ્ટેટ સર અજીતસિંહ...
દ્વારિકાધીશ મંદિર (dwarika temple) દ્વારકા (જામનગર જિલ્લો) એ પ્રાચીન સૌરાષ્ટ્રની પાટનગર હતું. જે ભગવાન શ્રીકૃષ્ણએ વસાવ્યું હતું. શ્રી કૃષ્ણએ કંસનો વધ...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો