ગીર સોમનાથ જિલ્લાના પ્રભાષ ક્ષેત્ર માં સોમનાથ જ્યોતિર્લિંગ થી તદ્દન નજીક આવેલું ભાલકા તીર્થ ,અહીં વિશ્રામ કરતી વેળાએ જ ભગવાન શ્રીકૃષ્ણને જર નામના શિકારીએ ભૂલથી...
બ્લોગ
જુનાગઢના નાક સમાન ગણાતાં અને મેંદરડાની નજીક આવેલા કનડા ડુંગર ઉપર આજથી 135 વર્ષ પહેલા 1883ની 28મી જાન્યુઆરી એ દિવસે જુનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી...
ક્ષાત્રત્વ અને શોર્ય ની પરાકાષ્ટા એટલે ચૌલુક્ય કુલભૂષણ સોલંકી સૂર્ય વીર વચ્છરાજ શરણાગત સોંપે નહિ ,એવી રજપૂતો ની રીત મરે પણ મૂકે નહિ , ખત્રીવટ ખચીત… સિંધુ રાગ...
ગડુ ઞામ ના જેઠવા દરબાર ના શુરાપુરા જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા સાંજ પડી અને વાડીયે થી જીજી(બાપુ)ઘરે આવીયા. જીજી એ હાથ મો ધોય ને સીધા જમવા બેઠા. હુ પણ હારે...
લોક-સાહિત્યકાર ઈશરદાન ગઢવીના અવાજ માં Hind Ki Rajputaniya Thi Lyrics રંગમહેલ મેં બાનીયા બોત રહે, એક બોલ સુને નહિ બાનીયાં કા; દરબાર મેં ગુનીકા નાચ નચે, નહિ તાન...
જાણવા જેવું અવળચંડા, અકલમઠા, અદેખા, અકર્મી, આપડાયા, ઓસિયાળા, ઉતાવળા, આઘાપાસિયા, એકલપંડા, ઓટીવાળ, કજીયાખોર, કદરૂપા, કરમહીણા, કવાજી, કસબી, કપટી,કપાતર, કકળાટીયા...
એક બીલી પત્રં એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર. દયાલુ રીજકે દેત હેં, ચંદ્રમૌલિ ફલ ચાર. કૈલાશ કે નિવાસી નમું બાર બાર હું. આયો શરન તીહારે પ્રભુ, તાર તાર તું.. ભક્તો...
પ્રાચીન કાળ માં આર્ય માતાઓ પારણાં માં ઝૂલતા બાળક ને પણ આર્યત્વના સંસ્કાર રેડતી માતા પોતાનાં રડતાં બાળક ને કહેતી … “બેટા શા માટે તું રડે છે ? તે હું...
શિખરો જ્યાં સર કરો , ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો . પણ ગામને પાદર એક પાળિયો , એમને એમ ના ખોડી શકો . ડરાવી ધમકાવી ઈન્સાનના , બે હાથને જોડવી શકો . પણ ઓલા કેસરીના...
અમે અમથા નથી ખોડાણા, ખાંડા તણા ખેલ ખેલાણા ધર્મ ધીંગાણે માથા મુકાણા, એટલે અમે સિંદુરે રંગાણા તમે કયારેક બસ માં ટ્રેન મા કે કાર માં ગામડે થી પસાર થતા હોવ.. અને...