પ્રાચીન કાળ માં આર્ય માતાઓ પારણાં માં ઝૂલતા બાળક ને પણ આર્યત્વના સંસ્કાર રેડતી માતા પોતાનાં રડતાં બાળક ને કહેતી … “બેટા શા માટે તું રડે છે ? તે હું...
બ્લોગ
શિખરો જ્યાં સર કરો , ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો . પણ ગામને પાદર એક પાળિયો , એમને એમ ના ખોડી શકો . ડરાવી ધમકાવી ઈન્સાનના , બે હાથને જોડવી શકો . પણ ઓલા કેસરીના...
અમે અમથા નથી ખોડાણા, ખાંડા તણા ખેલ ખેલાણા ધર્મ ધીંગાણે માથા મુકાણા, એટલે અમે સિંદુરે રંગાણા તમે કયારેક બસ માં ટ્રેન મા કે કાર માં ગામડે થી પસાર થતા હોવ.. અને...
મહેર જવામર્દ વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા ની શૌર્યકથા પોરબંદર ના યુવાઓ દ્વારા બનાવવામાં આવેલી, મહેર જવામર્દ વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા ની...
ભલે ઊગ્યા ભાણ ભાણ તુંહારા ભામણા, મરણ જીયણ લગ માણ અમારી રાખજો કાશપરાઉત…! કાશપ જેહડો ન કોય જેને દણીઅણ જેહડા દિકરા, લખદળ ભાંગે લોય ઉગાનુ આળસ નહીં ચળુ ન પડે...
આવી આવી ભાદરવાની રેલ કે ભાદર ગાજે છે એમાં મનુ તણાતો જાય કે ભાદર ગાજે છે નાખો નાખો કનુભાઈ દોર કે ભાદર ગાજે છે તાણો તાણો તો તૂટી જાય કે ભાદર ગાજે છે આવ્યું...
ચામુંડા માતાજી – ચોટીલા પર્વતના પગથિયાંની સફાઈ ચોટીલા માં રહેતા ઓડિસામાં જન્મેલા જયંતિ ભાઈ મિસ્ત્રી ૪૦ વર્ષ થી સાચા અર્થ માં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા...
નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે. પરબ, સતાધાર, વિરપુર, પાળીયાદ ને બગદાણે, હરીહર નો જે સાદ કરે એ રોટલો...
દ્રાદશ જ્યોતિર્લિંગમાંનું એક એવું નાગેશ્વર મંદિર દ્રારિકા નજીક આવેલું છે, જે નાગનાથ નામ થી પણ ઓળખાય છે, નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી...
અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા તાલુકાના ખાલ૫ર નજીક હઠીલાના ડુંગરમાં આવેલ વારાહી માતા મંદિરમાં વારાહી માતાની મૂતિઁ બિરાજમાન છે. જેની સાથે એક લોક વાયકા પણ...





