ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે, અંતર ભાળની એક સુરતિ; દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે, અજબ અનુપમ અધર મૂરતિ … ધ્યાન ધર મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે...
બ્લોગ
હડમતીયા, જામનગર જંગલ ના વગડામાં આવેલી ઘોડાસરા પીર (ઘોડાખરા પીર) ની જગ્યાનું અહિં ખુબ જ મહત્વ રહેલું છે. કહેવાય છે કે આજ થી અંદાઝે ૪૦૦ થી ૫૦૦ વર્ષે પૂર્વે...
Adi Kadi Wav Uparkot Fort Junagadh જુનાગઢમાં ઉપરકોટ કિલ્લાની અંદર આવેલી આ વાવ અત્યંત અસામાન્ય પ્રકારની છે અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં જોવા મળતી વાવ કરતા જૂદી...
કાઠીયાવાડી ખમીર તરફથી સર્વે મિત્રોને
જન્માષ્ટમી ખુબ ખુબ શુભકામનાઓ
નંદઘેર આનંદ ભયો….જય કનૈયા લાલ કી….
સ્વતંત્રતા દિવસના પવન અવસરે આટલું જાણો આપણા રાષ્ટ્ર ધ્વજ વિષે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ, ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનુ પ્રતિરૂપ છે. આ અમારા રાષ્ટ્રીય ગૌરવનુ...
ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા, હિંદુ ધર્મનાં જાણીતા ભાગવત કથાકાર છે. જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૫૭ નાં રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનાં દેવકા ગામે, પિતા વ્રજલાલ કે. ઓઝા...
નાથા ભાભા મોઢવાડિયા અને એની વીસ દુહાની વીશી…. મોઢવાડા ગામમાં મૂળુ મેરના દીકરા વણગા પટેલને ઘેર જેઠવા રાણાની હડ્ય રહેતી, ભલભલાના પગ એ વણગા પટેલની હડ્યમાં...
૨૭-૧૧-૧૯૪૦ થી ૧૭-૦૫-૨૦૦૬ (અમરેલી) રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ...
ઘોઘાથી દક્ષિણે ૬ કિ.મી.ના અંતરે ખંભાતના અખાતમાં પીરમ ટાપુ આવેલો છે. ૩ કિ.મી. લાંબો અને એક કિ.મી. પહોળો આ ટાપુ દરિયાકિનારેથી સમુદ્રમાં ૪ કિ.મી.અંદર છે. મશિનવાળી...
સ્થળ અને મહત્વ: ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં...