Kathiyawadi Khamir - Part 35

બ્લોગ

ઈતિહાસ ફરવા લાયક સ્થળો

મણી(વાઘ) મંદિર -મોરબી

> ધરતીકંપમાં મોરબીનાં મણી મંદિર મહેલમાં ભારે નુકસાની થઇ હતી > ૨૫ કરોડનાં ખર્ચે મહેલે ફરી સાજશણગાર સજ્યાં > મોરબીનાં રાજવી પરિવાર દ્વારા આજે મૂર્તિ...

ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સેવાકીય કર્યો

પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ

ઈસુ સનના ૧૮માં સૈકાના સમય પ્રવાહો સૌરાષ્‍ટ્ર માટે કપરા પસાર થયાનું ઈતિહાસકારો નોંધે છે. આ સમયે પ્રર્વતેલા દુષ્‍કાળથી કચ્‍છ અને સિંધમાંથી દુકાળગ્રસ્‍ત માનવ...

ઈતિહાસ

સૌરાષ્ટ્ર અથવા સોરઠ કે કાઠીયાવાડ

સૌરાષ્ટ્ર (અથવા સોરઠ, કે કાઠિયાવાડ) એ અરબ સાગરમાં, ભારતના પશ્ચિમ ભાગમાં, ગુજરાત રાજ્યમાં આવેલો દ્વિપકલ્પ છે. તેની ઉત્તરમાં કચ્છનો અખાત અને પૂર્વમાં ખંભાતનો...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

મોરલી કે રાધા?

અર્જુન પુછે બેઠો કૃષ્ણ ને વધુ વહાલુ શું છે તમને, મોરલી કે રાધા? જવાબમા શ્રી કૃષ્ણ બોલ્યા. મોરલી મારો રાગ છે ને રાધા મારો સાદ છે. મોરલી મારો સુર છે ને રાધા મારૂ...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

જીવન અંજલી થાજો

જીવન અંજલી થાજો ! મારું જીવન અંજલિ થાજો ! ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો; દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો ! મારું જીવન અંજલિ થાજો ...

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં લોકગીત

જય જય ગરવી ગુજરાત

જય જય ગરવી ગુજરાત! જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણુ પ્રભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી,પ્રેમ શોર્ય અંકિત; તુ ભણવ ભણવ નિજ સંતજિ સૌને,પ્રેમ ભક્તિની રીત-ઉંચી તુજ...

ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ સેવાકીય કર્યો

સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર

“સ્વામી! આમ ક્યાં લગી ફર્યા કરશો!” કવિશ્રી ત્રિભોવન ગૌરીશંકર વ્યાસ બોલ્યા:” આપના જેવા વિદ્વાન અને શક્તિશાળી હવે ક્યાં સુધી હાથ જોડીને બેસી રહેશે?” રાજકોટની...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators