યાત્રાધામોની શ્રેણીમાં વીરપુર એ એક અનન્ય યાત્રાધામ છે. જલારામ બાપાના નામ સાથે સંકળાયેલું આ સ્થળ સમગ્ર ગુજરાતનું તીર્થઘામ છે. ગોંડલ અને જેતપુર વચ્ચે આવેલા...
બ્લોગ
આ રાસ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારત સહીત હવે તો લગભગ આખાયે વિશ્વમાં પ્રસિધ્ધ થયેલ છે. આ રાસ મહેર લોકોનો પરંપરાગત રાસ છે. જે ફક્ત પુરૂષો દ્વારા રમવામાં આવે છે...
કેવું આપણું ગામ છે… કેવું આપણું સૌરાષ્ટ્ર છે… ધાવી દૂધ મજબુત ધરણી તણા પાક પોષક જ્યાં વિવિધ પાકે મઘમઘે ફૂલડાં, મકરંદ ભમરા પીએ કોયલો જ્યાં ગાન ગાતી...
અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં મારે મહી વેચવાને જાવાં મહિયારા રે… ગોકુળ ગામનાં મથુરાની વાટ મહીં વેચવાને નીસરી નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી હે… મારે દાણ દેવા...
પૂજય શ્રી બાપા સીતારામ તરીકે આપણે બધાં ગુજરાતમાં જેમને ઓળખીએ છીએ એમનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતું. જેઓ ભાવનગર જીલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. મુળથીએ રામાનંદી...
એક વ્યક્તિની ઈચ્છા શક્તિ અને આખા દેશ ની પ્રબળ ભાવનાઓ આજે દેશે જોઈ, આપણા ગુજરાતી નરેન્દ્ર ભાઈ ને વડાપ્રધાન પદ સુધી પહોચાડ્યો ત્યારે આપણે તો આટલું જ કહી શકીએ...
ભારતનાં વિશ્વવંદનીય સંતો, મોટા ગજાનાં નેતાઓ, આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતીઓ, ઉચ્ચક્ષાનાં અધિકારીઓ, પ્રતિષ્ઠિત તબીબોથી માંડી નાનામાં નાના માણસસુધી સૌ કોઈ શાહબુદ્દીન...
જનમ ભોમ ના જતનની જેને હરદમ વ્હાલી વાત, એ મેદાને મરનારનું પછી નવખંડ રેહશે નામ.. કે જી બાળ પોઢ્યો જેનો પારણામાં એનો બાપ ધીંગાણે લડે, ધરમ સાચવવા એ જનેતા એની જઈ...
આ મૂર્તિ જગતના કોઈ કારીગરે ઘડી નથી અને ભવિષ્યમા ઘડાશે પણ નહિ એવી સાયલા મા શેષનારાયણ મૂર્તિ જે હાલ હયાત ચેતન છે, મિત્રો સાયલા ભગતનું ગામ જયા સ્વયમ અખિલબ્રહ્મડ...
ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લાઠી અને તલવાર ફેરવવાની કળા પ્રત્યે ઘણું સન્માન દર્શાવવામાં આવે છે. આ કલાનાં ઉસ્તાદો એક કે બન્ને હાથમાં લાઠી કે તલવાર રાખી...