બ્લોગ

ઈતિહાસ તેહવારો

23 માર્ચ, શહીદ દિવસ

23 માર્ચ, શહીદ દિવસ 23 માર્ચ એટલે ભારતીય આઝાદીના ઈતિહાસનો અમર દિવસ, આજ દિવસે ભગતસિંહ, સુખદેવ, તથા રાજયગુરૂને રાષ્ટ્ર ભકિત માટે ફાંસીનો સરપાવ મળ્યો હતો. આજ દિન...

ઈતિહાસ દુહા-છંદ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

વીર માંગડા વાળો

પદ્દમા તારો પ્રિતમ જો ને આજ હિરણ ની હદ માં રિયો એને કેજો ઝાઝા જુહાર, મરતા બોલ્યો વિર માંગડો. સૌ રુવે સંસાર એને પાપણિયેં પાણી જરે પણ ભુંત રુવે ભેંકાર એને...

ઈતિહાસ

કાઠી અને કાઠીયાવાડ

સૌરાષ્ટ્ર-કચ્છમાં આવીને વસેલી કાઠીકોમનો શરૂઆતનો સમય સંઘર્ષમય રહ્યો હતો. કચ્છના ભદ્રાવતીથી વાગડમાં આવેલ કંથરોટ સુધી પોતાની રાજસત્તા સ્થાપી પાવરગઢથી શાસન કરતા...

તેહવારો

રંગો ની આરાધનાનો તેહવાર -ધૂળેટી

રંગો વિના સંસાર કેટલો સુનો, અદધુરો હોય છે તેની કલ્પના પણ ખુબ જ દુ:ખદાયક છે. જે પરમાત્માએ પ્રકૃતિમાં અગણિત રંગો પુર્યા તેને જ મનુષ્યને રંગોને જોવા માટે અને...

તેહવારો

હોળી

કથાઓ: હોળી સાથે પુરાણીક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર, હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે ‘દિવસે કે...

ઈતિહાસ

ઐતિહસિક સુદર્શન તળાવ -જુનાગઢ

ઈ.સ. ૧૫૦-૧૫૧મ જૂનાગઢમાં ગિરનારની ગોદમાં સુવર્ણસીકતું (હાલની -સોનરખ નદી) અને પલાશીની નદી (લુપ્ત થઇ ગયેલ છે) તેના સંગમ સ્થાને ચંદ્રગુપ્ત મોર્યે સુદર્શન તળાવ તેના...

જાણવા જેવું

સૌરાષ્ટ્રનો દિલધડક કિસ્સો

=> 66 વર્ષના વૃદ્ધે સિંહણને મુક્કા મારી ભગાડી ગાયને સકંજામાં લેનાર સિંહણને વૃદ્ધે મુક્કા મારી ભગાડી મૂકી, પાલકની હિંમતથી ગાયનો જીવ બચી ગયો હિંમતને સલામ :...

ઈતિહાસ દુહા-છંદ શહેરો અને ગામડાઓ

પાંચાળ પંથક

ઝાલાવાડનું એક પરગણું પાંચાળ પ્રદેશના નામે જૂના કાળથી જાણીતું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાનગઢ, ચોટિલા, મૂળીએ બધો વિસ્તાર પાંચાળ ગણાય છે. સ્કંદપુરાણ અને...

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં લોકગીત

મા મને કોઈ દી સાંભરે નઇ

ઝવેરચંદ મેઘાણી ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ – ૯ માર્ચ ૧૯૪૭ આજે આપણા રાષ્ટ્રીય શાયર ની પુણ્ય તિથી નિમિતે પ્રસ્તુત છે તેમનીજ એક ભાવભીની રચના કોઈ દી સાંભરે નઇ મા મને કોઈ...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators