લોકગીત એ સાહિત્યનું આગવું અંગ છે. જે ગીતો લોકોમાં કર્ણોપકર્ણ પ્રસિદ્ધ થયેલાં હોય છે. મોટા ભાગે તો અલગ અલગ સમયાંતરે લોકસમાજને અસરકર્તા કે યાદગીરીરૂપ બનેલ...
બ્લોગ
શક્તિદાન મહીદાન લાંગાવદરા ૨૯-૬-૧૯૩૮ થી ૧૫-૯-૨૦૦૦ નારાયણ સ્વામી રાજકોટ શહેરનાં વતની હતાં. તેઓ ગુજરાતી ભજન નાં એક ખૂબ જ જાણીતા ગાયક કલાકાર છે. તેઓનાં ભજનને લગતા...
કોડીનાર તાલુકાના રમણીય અને હરવા ફરવા જોવા લાયક સ્થળો માનું એક એટલે ઝમઝીર ધોધ, જે ક્યારેક જમજીર ધોધ તરીકે પણ ઓળખાય છે, ચોમાસું પૂરું થવા આવે અને ગીર ની લીલી...
એક વખત ગ્વાલિયરના રાજા ને કોઇ કે કહ્યુ કે શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે સંતો છે તેનું સંગીત વખણાય છે તો આપણે તેમની સાથે હરિફાઈ કરવિ છે રાજાના માણસો ગોતતા ગોતતા...
ગીતાજીમાં ધર્મના આચરણની વાતો ઉપરાંત આપણને તેમાંથી જીવન જીવવાની કળા અંગે અનેક ગુહ્ય વાતો પણ જાણવા મળે છે. દુનિયાના શ્રેષ્ઠ ગ્રંથ તરીકે ગીતાજીની ગણના થવાનું કારણ...
હનુમાન જયંતીની હાર્દિક શુભકામનાઓ || ॐ નમો હનુમંતે ભય ભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા || ધરાપર કદાચ કોક નગર અથવા ગામ એવુ હશે જ્યાં પવન કુમારનું નાનું-મોટું મંદિર...
લોકકલાકારો ડાયરામાં ગામડાના વખાણ કરે અને શ્રોતાઓ તાળીઓ પાડે. એ કલાકારો શહેરની નિંદા કરે અને બધાને મજા પડી જાય. ખરેખર તો બેલેંસ જાળવવું જોઈએ. અભ્યાસમાં જેણે...
આહિર દેવાયત બોદર ની ખાંભી બીજું વાંચો આહિર જ્ઞાતિ નો ઈતિહાસ દેવાયત બોદર ઈતિહાસ દેવાયત બોદરની પ્રતિમા – જુનાગઢ આહીર જ્ઞાતિ વિશેના અન્ય લેખો આ વેબસાઈટ પર જરૂરથી...
ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું દુઃખી વખતે નહિ દીધું પછી ખોટી દયાથી શું સુકાણાં મોલ સૃષ્ટિનાં પછી વૃષ્ટિ થયાથી શું...
ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી...





