આપણા સૌરાષ્ટ્રની ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે. તેમજ ગુજરાતના અન્ય પ્રદેશોમાં પણ મહાન સંતો થઈ ગયા છે. એવા એક મહાન ઓલિયા સંત શ્રી દાદા મેકરણ ક્ચ્છ પ્રદેશ...
બ્લોગ
પરિયચ: ભીખુદાન ગઢવીનો જન્મ પોરબંદર જિલ્લાના કુતિયાણાના ખીજદડ ગામે તા.૧૯/૯/૧૯૪૮ના રોજ થયો હતો. તેઓ જૂનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામના વતની છે. હાલ...
જયારે સૌરાષ્ટ્ર “યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ” તરીકે ઓળખાયું ૧૯૪૭માં ભારતનાં સ્વાતંત્ર્ય બાદ, પૂર્વ જૂનાગઢ રાજ્ય સહિત કાઠિયાવાડનાં ૨૧૭ રજવાડાઓનું...
વિધા અને અનુભવના ઘડતર પ્રિય દાજીરાજ પશ્ચિમ ની સંસ્કૃતિ નો અનુભવ મેળવી હીંદ ના કિનારે, મુંબઈ ઉતાર્યા તે વખતે મુસાફરી ની ખર્ચી પાસે ના હોવાથી મુંબઈ થી દેશ માં...
ભલ ઘોડા વલ વાંકડા, હલ બાંધવા હથિયાર,
ઝાઝી ફોજુંમાં ઝીંકવું, મરવું એક જ વાર…
સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર. જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ જુનાણાના તખત પર...
ડુંગરથી દડતી, ઘાટ ઉતરતી, પડતી ન પડતી આખડતી, આવે ઊછળંતી, જરા ન ડરતી, ડગલાં ભરતી, મદઝરતી, કિલકારા કરતી જાય ગરજતી, જોગ સરજતી ઘોરાળી હીરણ હલકારી, જોબનવાળી નદી...
સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ, તેરા એક ગુના ક્યા કર લેગા, દિયે લાખ ગુના બક્ષીશ… કારતક સુદ સાતમે જલારામબાપાનો જન્મ સં. 1856માં સૌરાષ્ટ્રમાં આવેલાં વીરપુર...
લોકસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે. કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે, એમ લોકસાહિત્ય પાસે જે માગો એ મળે. એમાંથી અર્થસભર દુહા મળે. હૈયામાં સ્પંદનો...
ખરલમાં નાખો તો ખસરક ઘુટાક, ગળણીમા નાખો તો ત્રબક ત્રબક બાપ પીએ તો બેટાને ચડે, બેટો પીએ તો બાપને ચડે કીડી પીએ તો હાથી થી લડે, તલનો ત્રીજો ભાગ, રાઇ ના દાણા...