બરડામાં આવેલી આ સોનકંસારી એટલે નાના-મોટા મંદિરોનો એક સમુહ જે સાતમી સદીથી માંડી નવમી સદી સુધીમાં નિર્માણ પામ્યા હતા… આ સમયગાળો મૈત્રક કાલીન અને સૈંધવ કાલીન ગણાય છે. તે સમયમાં પથ્થરોને કંડારી જીવંત કરવાનું કાર્ય અત્યંત જટીલ રહયું હશે. જે ખરેખર કાબીલે દાદ છે… સમય વિતતા આ કલાત્મક મંદિરો ભંગ થવા લાગ્યા છે. અમુક તો માત્ર પથ્થરોના ઢગ બની વેરાઇ રહયા છે… પુરાતત્વખાતું સમયાંતરે અહીં નવા પાટિયાં લગાવતું રહે છે. પરંતુ ખરેખર આ સ્થળને માવજત આપી તેનો વિકાસ કરવાની ખાસ જરૂર છે. બરડાના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવા બેનમુન સ્થાપત્યો… અહીં પર્યટનને ઉજળી તક હોવાનું દર્શાવે છે.
સોનકંસારી
February 17, 2014
1,915 Views
1 Min Read
આ પણ વાંચો
તલવાર અને કુરાન : શૌર્ય કથા, અલ્લાઉદ્દીન ખીલજીએ ઇ.સ. 1299 માં પાટણના રાજા કર્ણદેવ વાઘેલાને પરાજિત કરતાં ગુજરાત માં સોલંકી વંશ ના શાસનનો અંત આવ્યો, ત્યારે...
સોમનાથ દરિયા કિનારે તૈયાર થઇ રહ્યો છે ૫૦ કરોડના ખર્ચે નવો આર્ટિફિશિઅલ બીચ સોમનાથ માં ઉમેરાશે નવું આકર્ષણ, શિવ ના દર્શન સાથે થશે સમુદ્ર દર્શન Share...
સ્થળ અને મહત્વ: ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં...
Subscribe Here
Advertisement
કાઠિયાવાડ ગેલેરી
- ઈતિહાસ256
- ઉદારતાની વાતો32
- કલાકારો અને હસ્તીઓ42
- કહેવતો8
- ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં63
- જાણવા જેવું53
- તેહવારો31
- દુહા-છંદ96
- પાળીયા16
- ફરવા લાયક સ્થળો95
- બહારવટીયાઓ16
- ભજન-પ્રભાતિયા-પ્રાર્થના135
- મંદિરો – યાત્રા ધામ110
- લગ્નગીત45
- લોકગીત46
- શહેરો અને ગામડાઓ73
- શુરવીરો37
- શૌર્ય કથાઓ38
- શૌર્ય ગીત36
- સંતો અને સતીઓ50
- સેવાકીય કર્યો19
માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો