જન્મ : ૧૩ એપ્રિલ, ૧૯૧૪, ભાણવડ, જિ. જામનગર પિતા : મૂળશંકર પત્ની : કુસુમબહેન અભ્યાસ : બી.કોમ, એલએલ.બી, વ્યવસાય : બિલ્ડર ગાંધીમૂલ્યોના સાચા વારસદાર, વિરાટ સંસ્થા...
બ્લોગ
ઇસરદાન ગઢવી ના પડછંદ અવાજે ચારણી શૈલીમાં ગવાયેલી હનુમાન ચાલીસા શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ. બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ બુદ્ધિહીન...
સૂર્યવંશ, મૈત્રકકુળ ૧. આદિત્ય નારાયણ ॥ ૨. બ્રહ્મા (અયોનિજ) ॥ ૩. મરીચિ ॥ ૪. કશ્યપ પત્નિ અદિતિ (દક્ષપુત્રિ) ॥ ૫. વિવસ્વાન = આદિત્ય ॥ ૬. મનુ પત્નિ સંક્ષા (અયોધ્યા...
જૂનાગઢથી સોમનાથ પાટણ રોડ રસ્તે ૯૮ કિલોમીટર છે. રેલ રસ્તે જવા જૂનાગઢથી વેરાવળ પશ્ચિમ રેલ્વેનું છેલ્લું સ્ટેશન છે. ત્યાંથી રોડ રસ્તે ૫ કિલોમીટર દુર સોમનાથ...
શિવકુવર બાને બે ભાઈ હતા, એમાં તેમના મોટા ભાઈ તથા શિવકુવર બાના લગ્ન સાથે થયા હતા, નાના ભાઈના લગ્ન બાકી હતા, નાના ભાઈની યોગ્ય ઉમર થતા લગ્ન નક્કી થયા, પરંતુ તે...
લાગ્યો કસુંબીનો રંગ ! રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. –...
જુનાગઢ તાબાનું એક સમયનું નવાબી ગામ, હાલ આ ગામ અમરેલી જીલ્લા ના સાવરકુંડલા તાલુકામાં ફૂલઝર નદીના કાંઠે આવેલું છે, એવું કેહવાય છે કે ગોરખમઢીના બાવા સોમનાથે અહીં...
સિહોર શહેરની મઘ્યમાં ઉંચી ટેકરી ૫ર સિહોરની ગામદેવી સિહોરી માતાનું નાનકડું મંદીર આવેલુ છે. લગભગ ૩૦૦ જેટલા ૫ગથીયાનું ચડાણ છે. અહિંથી જુઓ તો આખુ સિહોર શહેર દેખાય...
રાજુલાના કપોળ વણિક શ્રી મોહનભાઇએ આ ટાવર આઝાદી ૫હેલા રાજુલામાં બનાવ્યો હતો, જે આજે ૫ણ મોહન ટાવરથી ઓળખાય છે. આ ટાવર રાજુલાની બજારમાં ચોક વચ્ચે આવેલ છે...
ગુજરાતનું એક એવું શહેર જે ખરેખર છે હકદાર ગુર્જર ગર્વનું! વસ્તીથી લઈને આબોહવા ને, લોકોથી લઈને સાંસ્કતિક વિવિધતા ધરાવતા ગુજરાત અનેક વિશેષતાને ગર્ભમાં સંકોરીને...