Kathiyawadi Khamir - Part 58

બ્લોગ

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

શ્રી હનુમાન ચાલીસા

ઇસરદાન ગઢવી ના પડછંદ અવાજે ચારણી શૈલીમાં ગવાયેલી હનુમાન ચાલીસા શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ. બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ બુદ્ધિહીન...

ઈતિહાસ

વાળા રાજપૂતકુળની વંશાવલી

સૂર્યવંશ, મૈત્રકકુળ ૧. આદિત્ય નારાયણ ॥ ૨. બ્રહ્મા (અયોનિજ) ॥ ૩. મરીચિ ॥ ૪. કશ્યપ પત્નિ અદિતિ (દક્ષપુત્રિ) ॥ ૫. વિવસ્વાન = આદિત્ય ॥ ૬. મનુ પત્નિ સંક્ષા (અયોધ્યા...

ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

સોમનાથ પ્રભાસ-પાટણ

જૂનાગઢથી સોમનાથ પાટણ રોડ રસ્‍તે ૯૮ કિલોમીટર છે. રેલ રસ્‍તે જવા જૂનાગઢથી વેરાવળ પશ્ચિમ રેલ્‍વેનું છેલ્‍લું સ્‍ટેશન છે. ત્‍યાંથી રોડ રસ્‍તે ૫ કિલોમીટર દુર સોમનાથ...

મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

બજરંગ બાપાનું જન્મ સ્થાન જાંજરીયા હનુમાન

શિવકુવર બાને બે ભાઈ હતા, એમાં તેમના મોટા ભાઈ તથા શિવકુવર બાના લગ્ન સાથે થયા હતા, નાના ભાઈના લગ્ન બાકી હતા, નાના ભાઈની યોગ્ય ઉમર થતા લગ્ન નક્કી થયા, પરંતુ તે...

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં લોકગીત શૌર્ય ગીત

કસુંબીનો રંગ

લાગ્યો કસુંબીનો રંગ ! રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. –...

શહેરો અને ગામડાઓ

ગાધકડા ગામ

જુનાગઢ તાબાનું એક સમયનું નવાબી ગામ, હાલ આ ગામ અમરેલી જીલ્લા ના સાવરકુંડલા તાલુકામાં ફૂલઝર નદીના કાંઠે આવેલું છે, એવું કેહવાય છે કે ગોરખમઢીના બાવા સોમનાથે અહીં...

ઈતિહાસ ઉદારતાની વાતો

લાઠીના પ્રજાવત્સલ યુવરાજ

લાઠી ગામનો દરબારગઢ, ઊગતા સૂરજનાં સોનેરી કિરણોથી લીંપાઈ ગયો. ઘણાં દિવસના ઉઘાડ પછી હૈયાનેહરખાવે તેવો ઉજાસ પથરાયો છે. ગઢ સાથે ગામમાં અને સીમમાં તેની અસર વર્તાઈ...

મંદિરો - યાત્રા ધામ

શ્રી સિહોરી માતાજી નું મંદિર

સિહોર શહેરની મઘ્યમાં ઉંચી ટેકરી ૫ર સિહોરની ગામદેવી સિહોરી માતાનું નાનકડું મંદીર આવેલુ છે. લગભગ ૩૦૦ જેટલા ૫ગથીયાનું ચડાણ છે. અહિંથી જુઓ તો આખુ સિહોર શહેર દેખાય...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

જુનાગઢ

ગુજરાતનું એક એવું શહેર જે ખરેખર છે હકદાર ગુર્જર ગર્વનું! વસ્તીથી લઈને આબોહવા ને, લોકોથી લઈને સાંસ્કતિક વિવિધતા ધરાવતા ગુજરાત અનેક વિશેષતાને ગર્ભમાં સંકોરીને...

ઈતિહાસ સંતો અને સતીઓ

સૌરાષ્ટ્રના સંત -દાસી જીવણ

દાસી જીવણ / જીવણસાહેબ / જીવણદાસજી (ઇ.સ.૧૭પ૦-૧૮રપ) રવિ-ભાણ સંપ્રદાયના તેજસ્વી સંત કવિ. ભીમસાહેબના શિષ્ય. જન્મ વિ.સં.૧૮૦૬ ઇ.સ. ૧૭પ૦માં ઘોઘાવદર (તા.ગોંડલ‚ જિ...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators