રાજુલાથી પી૫વાવ પોટૅ તરફ જતાં રસ્તામાં બલાડ માતાનું મંદિર આવેલ છે.
આ મંદિર વિવિઘ રંગો અને પ્રાચીન કોતરણીથી અલૌકીક દશૅનીય સ્થળ તરીકે જાણીતું છે.
સમસ્ત ખારવા કોમનાં કુળદેવી તરીકે બલાડ માતાનાં મંદિરનો થોડા વષોઁ ૫હેલાં જીણોઁઘ્ઘાર કરવામાં આવેલ છે.
વટ, વચન ને વેર કાજે, સદાયે થાતો માટી, લોઢા જેવો પડછંદ બાંધો, ખમીરવંતી જાતી હું સોરઠી કાઠી ભાઈ હું સોરઠી કાઠી……. ખડગ અને ખાંડા ખખડાવી, બાપે માર્યા વેર વળાવી...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો