Kathiyawadi Khamir - Part 59

બ્લોગ

ઈતિહાસ સંતો અને સતીઓ

સૌરાષ્ટ્રના સંત -દાસી જીવણ

દાસી જીવણ / જીવણસાહેબ / જીવણદાસજી (ઇ.સ.૧૭પ૦-૧૮રપ) રવિ-ભાણ સંપ્રદાયના તેજસ્વી સંત કવિ. ભીમસાહેબના શિષ્ય. જન્મ વિ.સં.૧૮૦૬ ઇ.સ. ૧૭પ૦માં ઘોઘાવદર (તા.ગોંડલ‚ જિ...

મંદિરો - યાત્રા ધામ સેવાકીય કર્યો

માળનાથ મહાદેવ -ભાવનગર

ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ માળનાથ ધામ ખાતે છેલ્લાં ૧૮ થી વધુ વર્ષોથી અસંખ્ય પક્ષીઓને જીવદયા પ્રેમી દાતાઓનાં સહયોગ દ્વારા ચણ નાખવામાં આવેછે. ખાસ કરીને ઉનાળાની...

ઈતિહાસ શહેરો અને ગામડાઓ

સૌરાષ્ટ્રમાં હડપ્પીય સ્થળો

1931ના વર્ષમાં હાલના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ રંગપુર ગામ નજીક રસ્તો બાંધવાની કામગીરી દરમિયાન ત્યાં એક આકસ્મિક શોધ થઈ. હાલનું રંગપુર ઘણા વિશાળ ટીંબા પર...

કલાકારો અને હસ્તીઓ

અશોક દવે

જન્મ: ૨૯-ફેબ્રુઆરી, ૧૯૫૨; જામનગર પિતા – ચંદુભાઈ ; માતા – જસુમતીબેન પત્ની – શ્રીમતિ ‘હકી’; પુત્ર – સમ્રાટ ; પુત્રી – ઉત્સવી અશોક દવે ગુજરાતી હાસ્યલેખકો પૈકીનું...

મંદિરો - યાત્રા ધામ

આશાપુરા માતાજી -ગોંડલ

ગોંડલ રાજ કુટુંબના કુળદેવી શ્રી આશાપુરા માતાજીનું આ પ્રાચીન મંદિર છે. શ્રી આશાપુરા માતાજી જાડેજા કુળના કુળદેવી છે. અહીંયા સંવત ૧૯૦૨માં ગોંડલના રાજવી તરફથી...

ઈતિહાસ શહેરો અને ગામડાઓ

બાર્ટન લાઈબ્રેરી -ભાવનગર

૧૩૨ વર્ષથી ચાલતી ભાવનગરની ઐતિહાસિક બાર્ટન લાઈબ્રેરી ૩૦મી ડિસેમ્બર, ૧૮૮૨માં જુના ભાવનગર રાજ્યમાં સ્થપાયેલી બાર્ટન લાઈબ્રેરી માટે ભાવેણાના પુસ્તકપ્રેમીઓએ આરંભમાં...

શૌર્ય ગીત

રાંગમા ઘોડી શોભતી

શૌર્યગીત રાંગમા ઘોડી શોભતી એની મુછડીયું વાંકાં વળ લેતી, દાઢી કાતરીયાળી ફર ફરકતી, એની આંખ્યુ વગર કસુંબે રાતી, એકે હજારા ઇ રણમાં જુજતો ઘાયે ઇ આખો વેતરાતો, તોય...

ઈતિહાસ

ક્ષત્રિય

ક્ષત્રિય એ વર્ણાશ્રમ મુજબના ચાર વર્ણોમાંનો એક વર્ણ છે. તે વેદ અને મનુસ્મૃતિ માં દર્શાવ્યા મુજબ પારંપારીકવેદિક હિંદુ સમાજવ્યવસ્થામાં રાજકર્તા, યોદ્ધા અને રક્ષક...

મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

શ્રી નાથજી દાદાની જગ્યા -દાણીધાર

સૌરાષ્ટ્રમાં એક સાથે ૧૨ દિવ્ય જીવાત્માઓએ લીધેલી જીવતા સમાધી સ્થળ. સંત ભુમિ સૌરાષ્ટ્રની એની અનેરી શાખ છે, સમાધીઓ છે તેર તે જગતમાં વિખ્યાત છે. દાણીધારનો ટુકડો...

ઈતિહાસ શહેરો અને ગામડાઓ

રાજકોટ ઈતિહાસ

રાજકોટ નગર આજી નદીના કાંઠે ૧૬૧૦ની સાલમાં વસ્‍યું એ સમાનાં ઠાકોર વિભાજીએ આ શહેરની સ્થાપના કરી. ર૮ર ચો. સ્‍કવેર. માઇલ અને ૬૪ ગામો ધરાવતું રાજ હતું. ૧૭ર૦ની સાલમાં...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators