Kathiyawadi Khamir - Part 59

બ્લોગ

ઈતિહાસ

ક્ષત્રિય

ક્ષત્રિય એ વર્ણાશ્રમ મુજબના ચાર વર્ણોમાંનો એક વર્ણ છે. તે વેદ અને મનુસ્મૃતિ માં દર્શાવ્યા મુજબ પારંપારીકવેદિક હિંદુ સમાજવ્યવસ્થામાં રાજકર્તા, યોદ્ધા અને રક્ષક...

મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

શ્રી નાથજી દાદાની જગ્યા -દાણીધાર

સૌરાષ્ટ્રમાં એક સાથે ૧૨ દિવ્ય જીવાત્માઓએ લીધેલી જીવતા સમાધી સ્થળ. સંત ભુમિ સૌરાષ્ટ્રની એની અનેરી શાખ છે, સમાધીઓ છે તેર તે જગતમાં વિખ્યાત છે. દાણીધારનો ટુકડો...

ઈતિહાસ શહેરો અને ગામડાઓ

રાજકોટ ઈતિહાસ

રાજકોટ નગર આજી નદીના કાંઠે ૧૬૧૦ની સાલમાં વસ્‍યું એ સમાનાં ઠાકોર વિભાજીએ આ શહેરની સ્થાપના કરી. ર૮ર ચો. સ્‍કવેર. માઇલ અને ૬૪ ગામો ધરાવતું રાજ હતું. ૧૭ર૦ની સાલમાં...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

નરસિંહ મહેતાની ભૂમિ

જેમના પદો અને પ્રભાતિયાં રોજ ઘરે ઘરે ગવાય છે અને લોક હૃદયમાં ગૂંજે છે તેવા ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાને આ ભૂમિ પર કેમ કરીને ભૂલાય ? ‘જાગ ને જાદવા કૃષ્ણ...

લોકગીત શૌર્ય ગીત

તલવારનો વારસદાર

ભેટે ઝૂલે છે તલવાર, વીરાજી કેરી ભેટે ઝૂલે રે ભીંતે ઝૂલે છે તલવાર, બાપુજી કેરી ભીંતે ઝૂલે છે મારા બાપુને બહેન બે બે કુંવરિયા, બે વચ્ચે પાડ્યા છે ભાગ હાં રે બેની...

જાણવા જેવું મંદિરો - યાત્રા ધામ

શ્રી દ્વારકાધીશજીની ધ્‍વજા

શ્રી દ્વારકાધીશજીની ધ્‍વજાનું સ્વરૂપ અલૌકિક છે. તે પોતાની આગવી વિશિષ્‍ટતા ધરાવે છે. (૧) આધિભૌતિક (૨) આધ્‍યાત્મિક (૩) આધિદૈવિક (૧) આધિભૌતિક: આધિ એટલે આવાસ...

કલાકારો અને હસ્તીઓ

અમરેલી થી હોલીવુડ

અમરેલી જીલ્લામાં આવેલું ખીજડીયા જંકશન નામનું સાવ નાનું એવું ગામ. આ ગામના જંકશન પર રેલ્વેનું ક્રોસીંગ થતુ હતું આથી રેલ્વેમાં મુસાફરી કરતા લોકો સિવાય બહુ ઓછા આ...

લોકગીત

ઝૂલણ મોરલી વાગી રે

ઝૂલણ  મોરલી  વાગી  રે,  રાજાના  કુંવર  ! હાલો  ને  જોવા  જાયેં  રે મોરલી  વાગી  રે,  રાજાના  કુંવર. ચડવા  તે  ઘોડો  હંસલો  રે,  રાજાના  કુંવર, પીતળિયા  પલાણ ...

ઈતિહાસ શૌર્ય કથાઓ

જટો હલકારો

શૌર્ય કથા બાયલા ધણીની ધરનાર સમી શોકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઇ કોઇ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા. એવી નમતી સાંજને ટાણે, આંબલા ગામના...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators