ઈ.સ. ૧૮૩૦ મા સ્ટેનફિલ્ડ કલાર્કસન દ્વારા બનાવવામાં આવેલું કાઠીયાવાડ નું એક ચિત્ર Scene in Kattiawar(Kathiyawad), Travellers and Escort Artist: Stanfield, W...
બ્લોગ
ભલી ભૂમિ, ભલા માનવી, ભલે ઉગ્યા ભાણ
ભારતમાં ભાળી નહિ, ભલી કાઠીયાવાડ…
‘ધરા પર માહરે કોઈ શત્રુ નથી’ કાયરો એ અહંકાર ધરતા; મર્દ કર્તવ્ય સંગ્રામના જંગમાં લાખ શત્રુને રક્તે નિતરતા. તું રિપુહીન હોવાની શેખી મ કર ! બંધુ ! નિર્વીર્ય એ...
કંકુ ઘોળજો જી કે કેસર રોળજો ! પીઠી ચોળજો જી કે માથાં ઓળજો ! ઘોળજો કંકુ આજ યોદ્ધા રંગભીને અવસરે, રોપાય મંડપ મોતના ગુર્જરી કેરે ઘરપરે; મીંઢોળબંધા તજી માયા, સજી...
ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ; અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ: આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે વિશ્વભરના યુવાનોની આંખો અડે પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે, ગરુડ-શી...
BAPS સ્વામીનારાયણ મંદિર, અક્ષરવાડી -જુનાગઢ રાજસ્થાન ના ગુલાબી પથ્થરો વડે ૩ વર્ષ માં આ મંદિર નું નિર્માણ થયું છે. લંબાઈ: ૧૬૩ ફૂટ પહોળાઈ: ૧૩૩ ફૂટ ઉંચાઈ: ૭૧ ફૂટ...
મારી માઝમ રાતનાં સોણલાં ચમકી ચમકી ચાલ્યાં જાય : મારી આતમ-જ્યોતના દીવડા ઝબૂકી ઝબૂકી ઝંખવાય. જંપે જરી રોતાં લોચનિયાં, ત્યાં ઝબકીને જાગી જવાય; આઘે આઘે આછા યુગનર...
કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ, આપણો ઘડીક સંગ; આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ ! ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા, વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા! તો...
માણેસ, તું મરોય, મ કર આંખ્યો રાતિયા, કુળમાં લાગે ખોય, મરતાં મા ન સંભારિયે. તરવરિયા તોખાર,હઇયું ન ફાટ્યું હંસલા;મરતાં રા’ખેંગાર ગામતરાં ગુજરાતનાં. રે, સાબર...
ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ ! ચાંદો ઊગ્યો ચોકમાં, એ લે’રીડા! (લહેરીડા) હરણ્યું આથમી રે હાલાર શે’રમાં, અરજણિયા ! ઝાંપે તારી ઝૂંપડી, ઘાયલ ! રે ઝાંપે તારી ઝૂંપડી, એ...