Kathiyawadi Khamir - Part 66

બ્લોગ

સેવાકીય કર્યો

શ્રવણ ટીફીન સેવા

મિત્રો, આજે મળો આધુનિક શ્રવણ ને. ડો,ઉદય મોદી -મુંબઈ નજીક ભાયંદર માં વસતા, આયુર્વેદ ના આ ડોક્ટર સાહેબ, જન્મે કપોળ વણિક છે, અને સૌરાષ્ટ્ર ના અમરેલી ના વતની છે, 4...

મંદિરો - યાત્રા ધામ

રણુજા રામદેવપીરનુ મંદિર

આ મંદિર કાલાવડ શહેરથી ૮ કિ.મી.દુર આવેલુ છે. જયા મંદિર આવેલ છે જગ્યામા અગાઉ જંગલ હતુ.લોકવાયકા મુજબ જેમા હીરાભાઇ નામના ભરવાડ ઘેટા બકરા દરરોજ ચરાવતા હતા...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો

અશોકનો શિલાલેખ

ગુજરાતનો સહુથી પ્રાચીન શિલાલેખ ગુજરાતનો સૌથી પ્રાચીન અને ઐતિહસિક શિલાલેખ જુનાગઢની પશ્ચિમે આવેલ છે. ગીરીનાગરના આ શીલાલેખનું અનેક રીતે મહત્વ છે. આ એક જ પથ્થર પર...

કલાકારો અને હસ્તીઓ

લોકસાહિત્ય એટલે?

ઝવેરચંદ મેઘાણીએ મુંબઈમાં કિધેલા શબ્દો… ગાંમડુ બોલે અને શહેર સાંભળે,તેનું નામ લોકસાહિત્ય. અભણ બોલે અને ભણેલો સાંભળે, તેનું નામ લોકસાહિત્ય. નિખાલસતા બોલે...

ઈતિહાસ ઉદારતાની વાતો

આહિરની દાતારી

-મેપા મોભની દિલાવરી અને ઉદારતાની વાર્તા સાત ખોટ્યના એકના એક લાડકાની લાશ જોતાં બારોટણનું કાળજું વાંસ ફાટે એમ ફાટી પડ્યું: ‘મારા બાપ! મારા આધાર!’ અને મરેલા...

દુહા-છંદ

સૌરાષ્ટ્ર ધરા

ખમીરવંત ઘોડાં ખરતાડે ને, પડઘમની જ્યાં થાપ પડી
ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા, તારી આભે કીર્તિ ધજા અડી…

ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

ઇતિહાસની મહત્વની તવારિખ

સોમનાથની પ્રથમ સ્થાપના વિશે (મને !) જાણકારી નથી, પણ તેને સમરાવવાનું કાર્ય વલ્લભી સામ્રાજ્યનાં યાદવ રાજા દ્વારા સને.૬૪૯ આસપાસ થયાની ઐતિહાસિક નોંધ છે. ૭૨૫:...

શૌર્ય ગીત

કાઠી ભડ કહેવાય

તુરીંગ સવારી રણ તીખો, આપો આપ ઓળખાય ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય, અણ તોળયાં દુઃખ આવતા, જેની સુરજ કરે સહાય ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય, તજે આળશ તન...

ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

ભોજા ભગત

આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત) ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને પણ સહુ...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators