Parmarath nu Parab | કાઠિયાવાડી ખમીર
સેવાકીય કર્યો

પરમાર્થનું પરબ…

Pani ni Parab

Pani ni Parabસૌરાષ્ટ્રમાં બળબળતા તાપમાં પરમાર્થનું પરબ…

જુના જમાનામાં ગામડાઓમાં ગામની ભાગોળે ગામ લોકો દ્વારા પાણીની કોઠીઓ ભરીને રખાતી રસ્તે પસાર થતા રાહદારીઓ આ કુદરતી ફ્રીઝ જેવા પાણી પી અને પોતાની તરસ છીપાવતા કાલાંતરે આમાં ફેરફાર જરૂર થયો પરિણામે આજે પણ ઘણા ખરા ગામોમાં નિ:સ્વાર્થ પણે જળસેવાઓ શરૂ છે. આવીજ કંઇક ઉન્નત ભાવના સાથે ભાવનગર જિલ્લાના શિહોરથી ટાણા-વરલ જવાના માર્ગ પર સર ગામના પાટીયા પાસે એક વૃદ્ધા દ્વારા પાણીનુ પરબ ખોલવામાં આવ્યુ છે. નિસ્વાર્થ ભાવે જળપાન કરાવતા આ પરબ પર અનેક વટેમાર્ગુઓ પોતાની તરસ છીપાવે છે.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    [instagram-feed]

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators