ગારીયાધાર (જીલ્લો ભાવનગર)
આ જગ્યા આંબલી ચોક ગારીયાધારમાં આવેલી છે.
અહીયા દરેક વર્ષે ભાવિકો દવારા બાપાની તિથી ધામધુમથી ઉજવવામાં આવે છે.
જેમા દરેક ધર્મના લોકો જોડાય છે.
સંતશ્રી વાલમરામ બાપા આશ્રમ
|| ॐ નમો હનુમંતે ભય ભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા ||
– ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ પર દુનિયાની નજર સ્થિર થઇ છે – ૯૬ મીટરનો લિન્ક સ્પાન એન્જીનિયરિંગની દ્રષ્ટિએ વિશષ્ટિતા ધરાવે છે : પોન્ટુનની કામગીરી...
ભાવનગરની રાજ્ય સ્થાપના ઈ.સ. ૧૭૪૩ માં વૈષાખ સુદ ૩ ના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજી ગોહીલ એ કરી હતી. જે હાલ ભાવનગર તરીકે ઓળખાય છે. દેશી રાજ્યોના વીલીનીકરણ...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો