Veer Champraj Vala Jetpur | કાઠિયાવાડી ખમીર
ઈતિહાસ દુહા-છંદ શુરવીરો

વિર ચાંપરાજ વાળા

Veer Champraj Vala
વિર ચાંપરાજવાળાબાપુ (જેતપુર)

દિલ્લીના સુલતાન મહમદ તુઘલખ સામે વિર ચાંપરાજવાળા નુ જેતપુર ના પાંચપીપળા ગામે યુધ્ધ થયુ હતુ. વિર ચાંપરાજવાળાએ હરનાથગીરી મહાદેવને શિષ અર્પણ કરી દુશ્મન સામે ધસી ગયા,અને લાઠી સુધી સૈન્ય ને ખદેડ્યુ. આ યુધ્ધ ઇ.સ.૧૨૯૨ મા થયુ કહેવાય છે.

શંકર ને જડિયુ તહિં,માથુ ખળામાંય;
તલ તલ અપછર તાય, જે જંઘ માચલે જો.

વિર ચાંપરાજ વાળાની શૌર્ય કથા 


    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    [instagram-feed]

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators