અમરલોકથી આવ્ય અમારા શાયર મેઘાણી…
લોકગીતોનો લાડીલો ને લોકહૃદયમાં રમનારો ,
મડદાઓના મનમંદિરમાં પ્રાણ ખરેખર ભરનારો,
આપી એણે સાવ અનોખી સોરઠમાંથી સરવાણી,
શાયરની દુનિયામાં સાચે મુગટ હતો એ મેઘાણી..
અમરલોકથી આવ્ય અમારા શાયર મેઘાણી…
લોકગીતોનો લાડીલો ને લોકહૃદયમાં રમનારો ,
મડદાઓના મનમંદિરમાં પ્રાણ ખરેખર ભરનારો,
આપી એણે સાવ અનોખી સોરઠમાંથી સરવાણી,
શાયરની દુનિયામાં સાચે મુગટ હતો એ મેઘાણી..
જનમ ભોમ ના જતનની જેને હરદમ વ્હાલી વાત, એ મેદાને મરનારનું પછી નવખંડ રેહશે નામ.. કે જી બાળ પોઢ્યો જેનો પારણામાં એનો બાપ ધીંગાણે લડે, ધરમ સાચવવા એ જનેતા એની જઈ...
એક વિભુતિ ના મુખે આલેખાયા રાષ્ટ્રિય શાયર વિશે નાં શબ્દો એ વિભૂતિ એટલે કવિ શ્રી દુલા ભાયા કાગ અને રાષ્ટ્રિય શાયર એટલે મેઘાણી રાજકોટ મુકામે અખિલ હિંદ ચારણ સંમેલન...
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી; જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે હંસોની હાર...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો