[દૂર દૂરના સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે, સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે. એની પાસે જ એક જીવતો સાથી ઊભો છે, મરતો યુવાન...
Author - Kathiyawadi Khamir
આપણા હિન્દુ કલેંડરની દરેક પૂનમ શ્રેષ્ઠ ગણાય છે. લોક વાયકા મુજબ રાજા રણછોડ પૂનમે હજરા હજૂર દેખાય છે. પૂનમે લાખો લોકો ચાલીને ડાકોરના રાજા રણછોડના...
જુગતીને તમે જાણી લેજો પાનબાઈ, મેળવી વચનનો તાર રે, વચનરૂપી દોરામાં સુરતાને બાંધો ત્યારે મટી જશે જમના માર રે … જુગતી જુગતી જાણ્યા વિના ભક્તિ ન...
પ્રેમ કથા લુંઘીયા ગામના બહારવટિયા બાવાવાળાનું પાળ સાગમટે સરધારપુર ગામ પર ત્રાટક્યું હતું. તેમની સામેના આ ધીંગાણામાં સરધારપુર ગામનો લાખા નામનો જ્ઞાતિએ...
જુનાગઢ આરઝી હકુમતનો સીમ્બોલ ૨૫ સપ્ટેમ્બર એટલે ‘આરઝી હકુમત’નો સ્થાપના દિવસ. ખેદની વાત છે કે અમારી પેઢીનાં મોટા ભાગનાં લોકોને આરઝી હકુમત...
વરપક્ષ તરફથી છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી, અમારી ભાગોળે આવી ભમતી’તી, અમારી શેરીઓમાં અટવાતી’તી, તને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજે ...
જેમ કચ્છનું રણ બીજા રણોથી નિરાળું છે તેમ ઘેડ પ્રદેશ સૌરાષ્ટ્રના બાકીના પ્રદેશથી નિરાળો છે. ઘેડ પ્રદેશનો ઉલ્લેખ ઇતિહાસમાં ૧૩મી સદીમાં થયો હોવાનું...
અરજણ ભગત (ઇસુની ૧૯ મી સદીનો પૂર્વાર્ધ) અરજણ ભગત રવિ ભાણ સંપ્રદાયના સંતકવિ. તેઓ દાસી જીવણ સાહેબ(ઇ.૧૭પ૦-૧૮રપ) ના શિષ્ય હતા. વતન: જામકંડોરણા પાસેનું...
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… કાનજી. માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં...
કાઠયાવાડી ભોજન જેવુ અન્ય એકેય ભોજન નથી. કદાચ તમે આ વાત ધ્યાન માં લીધી હોય કે ના હોય પણ ૧૦૦% સાચી વાત છે કે તમે ગુજરાત માં સૌરાષ્ટ્ર ને બાદ કરતા કોઈ...