શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને...
Author - Kathiyawadi Khamir
આપણા કાઠીયાવાડ માં એક કેહવત છે કે, મર્દો તો ભાઈ થતા હોય ન્યાં થાય, થયા હોત ન્યાં થાય, બીજે ગમે ન્યાં નો થાય આવા જ એક શુરવીર એટલે બરડા પંથકમાં...
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી… પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે, મધ્યમાં એશિયાની અટારી હિંદ દેવી તણી કમર પર ચમકતી, દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી પ્હાડ...
કાઠીયાવાડનું ખમીર જુનાગઢ માં જન્મેલા –કવિ શ્રી મનોજ ખંડેરિયા વેબ સાઈટ: manojkhanderia.com કવિ શ્રી મનોજ ખંડેરિયા ગુજરાતી પ્રયોગશીલ કવિતાના એક...
Ra’ Khengar Wav -Junagadh Halfway between Vantali and Junagadh there is a historical site. This area belongs to the Gujarat Agricultural...
અમરેલી જીલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે. તે ગીરની ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. તેના ઉપર ખોડિયાર ડેમ ૧૯૬૭ માં બાંધવામાં આવેલ...
Willingdon Dam – The dam is built on the river Kalwa at the foot of the hill from where it originates. It was built as a reservoir for drinking...
જુનાગઢમાં આવેલી દેવાયત બોદરની પ્રતિમાજુનાગઢ ના ભાવી રા, રા’નવઘણ ને બચાવવા ખાતર જેણે પોતાના વહાલસોયા પુત્રનું બલિદાન આપી દેતા એકવાર પણ વિચાર્યું...
-ભારતમાં નાનકડુ આફ્રિકા અફ્રો ઈંડિયન ગણાતા આ લોકો છેલ્લા બસ્સો વર્ષમાં પૂરા ભારતમાં ફેલાઈ ગયા છે. ભારતમાં આજે તેમની સંખ્યા 2,5000 હજારથી પણ વધારે છે...
શ્રી ખોડિયાર માતાજીનાં પ્રાગટય અંગેની જે કથા મળે છે તે મુજબ ૯ થી ૧૧મી સદીની આસપાસના સમયની વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાનાં રોહિશાળા ગામમાં...