જીવ ને શિવની થઈ એકતા ને પછી કહેવું નથી રહ્યું કાંઈ રે, દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તે સમાઈ રહ્યો સુનની માંય રે … જીવ ને. તમે હરિ હવે ભરપૂર...
Author - Kathiyawadi Khamir
ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી, ને ફળી ગઈ પૂરવની પ્રીત રે. ટળી ગઈ અંતરની આપદા, ને પાળી સાંગોપાંગ રૂડી રીત રે … ચક્ષુ. નાભિકમળમાંથી પવન ઉલટાવ્યો...
ગુપત રસ આ જાણી લેજો પાનબાઈ! જેથી જાણવું રહે નહિ કાંઈ, ઓઘ રે આનંદના કાયમ રહે, ને સેજે સંશય બધા મટી જાય … ગુપત. શુરવીર થૈને સંગ્રામે ચડવું...
ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે પાનબાઈને થયો અફસોસ રે, વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યો ને મટી ગયો મનનો સર્વે શોક રે … ગંગા સતી અંતરમાં બદલ્યું...
કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ રે, ને સમજીને રહીએ ચુપ રે, લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે, ભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે .. ભજની જનોએ...
ઊલટ સમાવ્યો સૂલટમાં ને સૂરતા ગઈ સૂન માંય રે, ભાળી સ્વામીની ભોમકા ને હરિ જોયા અખંડ સુન માંય રે … ઉલટ. આવરણ મટી ગયા ને હવે થયો છે આનંદ રે, બ્રહ્મ...
એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું, ને વાળ્યું સતીએ પદ્માસન રે, મન વચનને સ્થિર કરી દીધું ને અંતર જેનું છે પ્રસન્ન રે…એટલી. ચિત્ત સંવેદન સર્વે મટાડી...
એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ, મોટો કહું છું ઇતિહાસ રે, એ ઇતિહાસ સાંભળશો ત્યારે પ્રગટશે પૂર્ણ વિશ્વાસ રે … એકાગ્ર મનવાણીથી પરની વૃત્તિ...
આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ વચનથી અધિક નહીં કાંઈ રે, વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગે ને સુરતા નિર્ગુણમાં સમાય રે … આદિ અનાદિ કર્મકાંડ એને નડે...
અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ કપટ નહીં મન માંહ્ય જી, ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે પ્રજ્ઞી પુરુષ કહેવાય જી. દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને...