Dada Khachar no Darbar | કાઠિયાવાડી ખમીર
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

દાદા ખાચરનો દરબાર -ગઢપુર

Dada Khachar no Darbar

દાદાખાચર ભગવાન શ્રીસ્વામિનારાયણના શ્રેષ્ઠ ભકત હતા. તેમણે અને તેમના કુટુંબે ભગવાન શ્રીસ્વામિનારાયણને પૉતૉનુ સર્વસ્વ અર્પણ કરી દિધુ હતુ.

આ દાદાખાચર ગઢપુર તાલુકા ના રાજા હતા. તેમને શ્રીસ્વામિનારાયણ સંપ્રદાય ના સૌથી મૉટા ભકતરાજ માનવામા આવે છે. તેમના ભકિત ભાવ ને વશ થઇ ભગવાન ત્યા સત્સંગ નુ કેન્દ્વ બનાવિ ૨૮ વર્ષ રહયા હતા.

તેમનૉ દરબાર ગઠ હજુ ગઢપુર મા ઉપલબ્ધ છે. ત્યા ભગવાન શ્રીસ્વામિનારાયણે મૉટુ મંદિર આ દાદાખાચર ના કહેવાથી બનાવેલ છે.

આ દાદાખાચર “અર્જુન” નૉ અવતાર કહેવાય છે. તેમના વંશજૉ હાલ મા છે, તે તેમની જેવા જ ખુબ ભકિત ભાવ વાળાછે.


    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    [instagram-feed]

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators