જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.
ઓખા નગરની સ્થાપનાં આશરે ૧૫૦ વર્ષ પૂર્વે થયેલી છે. ઓખા ગામોનો વિકાસ મહારાજા સયાજીરાવ ગાયકવાડની સરકાર દ્વારા ૧૯૨૬ માં ઓખામાં બારમાસી બંદર બનાવવામાં આવતા ઓખા ના...
વાટ જોવાની હતી ખૂની બહારવટિયાની અને વાટ જોનાર હતો રાજુલા ડુંગર પંથકનો આજન્મ સેવાધારી, પરગજુ, અમીર, દાનવીર, મોઢ વણિક. ‘ને ક નામદાર, નેકીના કરનાર શેઠશ્રી...
સદા સુર્યપૂજક અને ઉજ્જવળ આધાર, કરો કિરત કાઠી તણી જેણે કીધો કાઠીયાવાર (કાઠિયાવાડ) પડે પડકાર ને બુંગીયા વાગતા,શૂર શરણાઈના કાને પડતા, ફાકડા કઠીઓ વરમાળાને...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો