સુરતાની વાડી ના મીઠા મોરલા…એટલે કલાપી.
રાજવી, કવિ, કલાપી. ના જીવન અને કવન ને મહાણવા પધારો કલાપી નગર લાઠી….
તેમના સ્વ હસ્તાક્ષર માં લખાયેલું સાહિત્ય..ફોટો ..પત્રો ..વીડિઓ ..કવિ નું સંભારણું ..
કલાપી તીર્થ સંગ્રહાલય લાઠી માં આપનું સ્વાગત છે
– ને રાજા ચંદ્રસેને મણિમય શિવમંદિર બંધાવ્યું ક્ષિપ્રા નદીના ઉગમણા કિનારે ઘેધૂર વનરાજીની ઓથ લઈને પથરાઈને પડેલો નેસ ઉગતા અરૂણના કિરણો ઝીલી રહ્યો છે. હાથણીઓ...
આજે ૪થી મેં ૨૦૨૧ એટલે “કાઠિયાવાડી ખમીર નામનું મિશન, સોશિયલ મીડિયા મારફતે ચાલુ કરેલું, એને ૧૦ વર્ષ પુરા થયા” કાઠિયાવાડી ખમીર મિશન ચાલુ થયું હતું...
-ભારતમાં નાનકડુ આફ્રિકા અફ્રો ઈંડિયન ગણાતા આ લોકો છેલ્લા બસ્સો વર્ષમાં પૂરા ભારતમાં ફેલાઈ ગયા છે. ભારતમાં આજે તેમની સંખ્યા 2,5000 હજારથી પણ વધારે છે. ગુજરાત...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો
કાશપ જેહડો ન કોય જેને દણીઅણ જેહડા દિકરા, લખદળ ભાંગે લોય ઉગાનુ આળસ નહીં
ચળુ ન પડે ચુક કમણે કાશપરાઉત…!