જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.
– ને રાજા ચંદ્રસેને મણિમય શિવમંદિર બંધાવ્યું ક્ષિપ્રા નદીના ઉગમણા કિનારે ઘેધૂર વનરાજીની ઓથ લઈને પથરાઈને પડેલો નેસ ઉગતા અરૂણના કિરણો ઝીલી રહ્યો છે. હાથણીઓ...
સરધારની સિંહમોય માતાજી (આઈ શ્રી જીવણી) નો ઇતિહાસ આઈ જીવણીના પિતા શ્રી એટલે ધાનોભાઈ નૈયા, આઈનાં માતાનું નામ બાયાંબાઈ, આઈ જીવણીના પિતાનું મૂળ વતન કચ્છ હતું...
મેઘા ભુવો નળકાંઠાની અંદર રાણાગઢ નામે ગામ અને ગામમાં સામતિયા શાખના મેઘાજી ભુવા જ્ઞાતિના પઢાર એટલેકે આ વસ્તી આદિવાસી તરીકે પણ ઓળખાય છે. આ જ્ઞાતિના લગભગ બધા ડખાઓ...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો