ગોંડલિયું ગોકુળ અમારું ગોંડલિયું ગોકુળ, નંદનવન અણમોલ – વૃંદાવન શાં ગામડા ગુંજે, સંસ્કારે સોહાય, ગોંદરે ગોંદરે શારદા મંદિર બાલવૃંદ વિલસાય. સારાયે...
બ્લોગ
ઓખા નગરની સ્થાપનાં આશરે ૧૫૦ વર્ષ પૂર્વે થયેલી છે. ઓખા ગામોનો વિકાસ મહારાજા સયાજીરાવ ગાયકવાડની સરકાર દ્વારા ૧૯૨૬ માં ઓખામાં બારમાસી બંદર બનાવવામાં આવતા ઓખા ના...
પીઠી પીઠી ચોળોને પંચ કલ્યાણી પીઠી કિયા રે મુલકથી આણી પીઠી સુરત શહેરથી આણી પીઠી વડોદરામાં વખણાણી પીઠી મુંબઈમાં રે ગવાણી પીઠી પાવલાની પાશેર પીઠી અડધાની અચ્છેર...
એમ કહેવાય છે કે…, સૌરાષ્ટ્રના પાંચરત્નો છે નદી, નારી, તુરંગ (ઘોડો), શ્રી સોમનાથ ધામ અને દ્વારકાધીશના દર્શન. અયોધ્યા મથુરા માયા કાશી, કાંચી અવન્તિકા...
ગોપાલ મારો પારણીયે ઝુલે રે, ઝુલાવે યશોદામૈયા ગોરી, ગોપાલ મારો પરણીયે ઝુલે રે, કાનુડાને પારણીયે ટહુકે છે કોયલ, કાનુડાને પારણીયે બેઠા પોપટીયા, કાનુડાને પારણીયે...
દિલ્લીના સુલતાન મહમદ તુઘલખ સામે વિર ચાંપરાજવાળા નુ જેતપુર ના પાંચપીપળા ગામે યુધ્ધ થયુ હતુ. વિર ચાંપરાજવાળાએ હરનાથગીરી મહાદેવને શિષ અર્પણ કરી દુશ્મન સામે ધસી...
શક્તિપુંજ સમ દેહ ભયો, ભર્યો શૌર્ય માર્તંડ સૃષ્ટિ સઘળી સ્તબ્ધ ભયી, ભયી તવ ત્રાડ પ્રચંડ રક્ષક તું રેવતાચલનો, નિજ તવ ઉત્તુંગ સ્થાન સ્મરતા શૌર્ય નિપજે જેહી ઉપજાવે...
તમે કે’દુના કાલાંવાલાં કરતા’તા તમે મુંબઈ ને મહેસાણા ફરતા’તા તમે ઝાઝી તે વાતો મેલો મારા વેવાઈ તમે કે’દુના કાલાંવાલાં કરતા’તા તમે...
14 મી સપ્ટેમ્બર હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતની બંધારણ સભા 14 મી સપ્ટેમ્બર 1949 ના રોજ યુનિયન સત્તાવાર ભાષા તરીકે દેવનાગરી લીપીમાં હિન્દી ભાષાને...
જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ જુનાણાના તખત પર ફરે છે. જીતના મદથી મદોન્મત્ત થયેલ સોલંકી રાજમહેલ કબજે કરવા જાય છે. રજપૂતાણીઓ ચિતા...





