Kathiyawadi Khamir - Part 38

બ્લોગ

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

જાવ ! હજી ફાસ્ટફૂડ ખાવ

લીમડાને આવી ગ્યો તાવ લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો, જાવ હજી ફાસ્ટફૂડ ખાવ. ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે ! પીત્ઝા ને...

ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

સોમનાથ મંદિર

ગુજરાતના કાઠીયાવાડમાં આવેલું સોમનાથ મંદિર ફક્ત દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે. દેશના 12 જ્યોતિર્લિંગમાં સામેલ સોમનાથ મંદિરનો...

ઈતિહાસ સંતો અને સતીઓ

જલા સો અલ્લા

થયા હતા એવા ચમત્કાર અને કહેવાયું, “જલા સો અલ્લા” આજે પણ ગરીબ, ભૂખ્યા, દુખ્યા, રોગી, ભોગી બધા માટે ત્યાં થાય છે કૃપા દ્રષ્ટિ કારતક સુદ સાત એટલે...

ઈતિહાસ પાળીયા શુરવીરો શૌર્ય કથાઓ

વીર યોધ્ધા હમીરજી ગોહિલ

શૌર્યકથા ભારત દેશમાં ઘણા વીર યોધ્ધાઓ થયા છે કે જેઓએ અલગ અલગ લડાઈઓમાં શહીદી વહોરી છે. કોઈએ મંદીરના રક્ષણ માટે તો કોઈએ ધર્મનાં રક્ષણ માટે અથવા તો ભારતનાં...

દુહા-છંદ

કાઠિઓએ કાઠીયાવાડ કીધો

સદા સુર્યપૂજક અને ઉજ્જવળ આધાર, કરો કિરત કાઠી તણી જેણે કીધો કાઠીયાવાર (કાઠિયાવાડ) પડે પડકાર ને બુંગીયા વાગતા,શૂર શરણાઈના કાને પડતા, ફાકડા કઠીઓ વરમાળાને...

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં શૌર્ય ગીત

ભાગું તો મારી ભોમકા લાજે

-ચેલૈયાનું હાલરડું ભાગું તો મારી ભોમકા લાજે ને ભોરિંગ ઝીલે ન ભાર, હે મેરુ સરીખા ડોલવા લાગે એને આકાશનો આધાર, મેરામણ માઝા ન મુકે ચેલૈયો સતનો ચુકે. મોરધ્વજ રાજાએ...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

કનકાઇ માતાજી -ગીર

કનકાઇ માતાજી કનકાઈ-ગીર: શકિતપુજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શકિત એટલે બળ. સમસ્ત લોકની શ્રધ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શકિત પર અવલંબિત હોય...

ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

મોંઘામૂલો માનવી -મેઘાણી

આપણો સોરઠ, કાઠીયાવાડ, ગોહિલવાડ, હાલાર આ બધા જ દેખાય છે તેનાથી ઘણા જ ઉંડા છે. અહીંની ધરામાં ખમીર પાક્યું છે. શુરાઓ ઉગ્યા છે, સંતો નિપજ્યા છે. અહીં માયકાંગલી...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

અગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ

પરમાર, ચૌહાણ, સોલંકી તથા પરિહાર ગૌમુખ મંદિર: માઉન્ટ આબુ ક્ષેત્રમાં ઘણા સુંદર તથા પ્રખ્યાત પર્યટન સ્થળો છે જો આપ આબુ જાઓ તો ગૌમુખ મંદિર જરૂર થી જજો, જો આપને...

મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

અન્નક્ષેત્ર તેમજ ચમત્કારી જ્ગ્યા એટલે જલીયાણ જોગી નું વીરપુર

યાત્રાધામોની શ્રેણીમાં વીરપુર એ એક અનન્ય યાત્રાધામ છે. જલારામ બાપાના નામ સાથે સંકળાયેલું આ સ્થળ સમગ્ર ગુજરાતનું તીર્થઘામ છે. ગોંડલ અને જેતપુર વચ્ચે આવેલા...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators