બ્લોગ

જાણવા જેવું ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

બાલા હનુમાન -જામનગર

અખંડ રામધુન જામનગરના બાલા હનુમાન મંદિરમાં 51 વરસથી ચાલતી અખંડ રામધૂન ભક્તોની શ્રદ્ધાનું પ્રતીક છે, જામનગરનાં પવિત્ર ધામોમાં બાલા હનુમાનની ગણના થાય છે. સાથે...

ઈતિહાસ ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

રાજા ભૃતુહરી અને રાણી પીંગલા

પેલા પેલા જુગમાં રાણી તું હતી પોપટીને અમે રે પોપટ રાજા રામના હે જી રે અમે રે પોપટ રાજા રામના ઓતરાદે ખંડમાં આંબલો પાક્યો ત્યારે ટોડલે મારેલ મુને ચાંચ રાણી...

ફરવા લાયક સ્થળો

મધુવંતી ડેમ -માલણકા ગીર

કનડાના ડુંગર માંથી નીકળતી મધુવંતી નદી પર માલણકા ગીર ગામ પાસે મેંદરડા થી સાસણ રોડ થી નજીક આવેલો ડેમ પીકનીક જવા માટેની શાંત અને ઉતમ જગ્યા બની ગયો છે…...

મંદિરો - યાત્રા ધામ

ગોંડલનું પીઠસ્થાન સમું ભુવનેશ્વરી મંદિર

ભારતમાં શક્તિપીઠૉ ઘણી છે. સમ્રગ દેશમાં ભુવનેશ્વરીનાં બે જ મંદિરો છે. તેમાં એક પ્રાચીન મંદિર દક્ષિણમાં આવેલું છે. જ્યારે બીજું પીઠસ્થાન સાથેનું મા ભુવનેશ્વરીનું...

દુહા-છંદ

આહિરના એંધાણ

  “જાજા વેરી જોઈ ને કોઈ દી હૈયા માં ન પામે હાર, લડવા માં પાછા ના હટે ઈ છે આહિર ના એંધાણ. દી ઊગે ને દાન દીયે ને તબકે ઘી ની ધાર, સૌ મેમાન ને સરખા ગણે ઈ છે...

કલાકારો અને હસ્તીઓ

લોકસાહિત્યના રતન: ભીખુદાન ગઢવી

પરિયચ: ભીખુદાન ગઢવીનો જન્મ પોરબંદર જિલ્લાના કુતિયાણાના ખીજદડ ગામે તા.૧૯/૯/૧૯૪૮ના રોજ થયો હતો. તેઓ જૂનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામના વતની છે. હાલ...

ઈતિહાસ જાણવા જેવું

યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ

જયારે સૌરાષ્ટ્ર “યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ” તરીકે ઓળખાયું ૧૯૪૭માં ભારતનાં સ્વાતંત્ર્ય બાદ, પૂર્વ જૂનાગઢ રાજ્ય સહિત કાઠિયાવાડનાં ૨૧૭ રજવાડાઓનું...

ઉદારતાની વાતો

દાદભાની ઝાલાવાડી ખુમારી

વિધા અને અનુભવના ઘડતર પ્રિય દાજીરાજ પશ્ચિમ ની સંસ્કૃતિ નો અનુભવ મેળવી હીંદ ના કિનારે, મુંબઈ ઉતાર્યા તે વખતે મુસાફરી ની ખર્ચી પાસે ના હોવાથી મુંબઈ થી દેશ માં...

ઈતિહાસ ઉદારતાની વાતો દુહા-છંદ શૌર્ય કથાઓ

જનેતાના દૂધમાં ભાગ

સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર. જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ જુનાણાના તખત પર...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators