શૌર્ય કથા ‘દરવાન, ગઢનો દરવાજો ઝટ ખોલ; થોડીક ઉતાવળ કર ભાઇ !’ મારતે ઘોડે આવેલા મોરબીના સૈનિકે હાંફતા અવાજે કહ્યું. શિયાળાની ચાંદનીરાતના આછા અજવાળે જાણે રાજ માથે...
બ્લોગ
ભૂપત બહારવટિયા ને દેશ છોડાવનાર કાઠીયાવાડી ખમીર એટલે -નારણભાઇ આહિર ‘ભૂપત! છોડી દેજે તારા આ લાશોના ઢગલા કરવાના ધંધા! તું બહારવટિયો છે તો હું બહારવટિયાનેય બગલામાં...
નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર. (૧૫-૧૦-૧૯૧૪, ૨૯-૨-૨૦૦૧) જન્મસ્થળ પંચાશિયા (જિ. સુરેન્દ્રનગર). પ્રાથમિક શિક્ષણ તીથવા-લુણસરમાં. માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાં...
ઓગણીસમી સદી પૂરી થવાને બે-ત્રણ વર્ષની વાર હતી ત્યારની આ વાત. અંગ્રેજ સરકારનો એક અધિકારી. બદલી થઈ છે કાઠિયાવાડમાં. ટ્રેનમાં બેસીને વઢવાણથી રાજકોટ જઈ રહ્યો છે...
દીવડાં સંકોર્યાંને પીળો પ્રકાશ, દીવાનખાનાને અજવાળવા લાગ્યો. મીઠી મશ્કરી કરતાં સૌ એકબીજાનાં મોં સામે વકાસી રહ્યાં. મનોમન વિચારવા લાગ્યા કે, એવું તે શું કહી...
સૌરાષ્ટ્રના વિખ્યાત બરડા ડુંગરની તળેટીમાં આવેલી જાંબુવનની ગુફા બહુ ઓછા લોકોએ જોઇ હશે. જમીન પર અવેડા જેવી કુંડી જેવડી જગ્યા નીચે વ્યવસ્થિત પથ્થરની સીડી...
અખંડ રામધુન જામનગરના બાલા હનુમાન મંદિરમાં 51 વરસથી ચાલતી અખંડ રામધૂન ભક્તોની શ્રદ્ધાનું પ્રતીક છે, જામનગરનાં પવિત્ર ધામોમાં બાલા હનુમાનની ગણના થાય છે. સાથે...
પેલા પેલા જુગમાં રાણી તું હતી પોપટીને અમે રે પોપટ રાજા રામના હે જી રે અમે રે પોપટ રાજા રામના ઓતરાદે ખંડમાં આંબલો પાક્યો ત્યારે ટોડલે મારેલ મુને ચાંચ રાણી...
કનડાના ડુંગર માંથી નીકળતી મધુવંતી નદી પર માલણકા ગીર ગામ પાસે મેંદરડા થી સાસણ રોડ થી નજીક આવેલો ડેમ પીકનીક જવા માટેની શાંત અને ઉતમ જગ્યા બની ગયો છે…...
ભારતમાં શક્તિપીઠૉ ઘણી છે. સમ્રગ દેશમાં ભુવનેશ્વરીનાં બે જ મંદિરો છે. તેમાં એક પ્રાચીન મંદિર દક્ષિણમાં આવેલું છે. જ્યારે બીજું પીઠસ્થાન સાથેનું મા ભુવનેશ્વરીનું...





