મોંઘા દાટ ખેતીવાડી ના ઉપકરણો વસાવા જેને નથી પોસાતા એ જગત ના તાત કાઠીયાવાડી ખેડૂતો પોતાની કોઠા સુજ થી આવા ઉપકરણો બનાવી અને ખમીર નું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડે...
બ્લોગ
રખાવટ -લોકસાગરના મોતી વિજોગણ નારીની ઘેઘુર આંખ જેવો રાતોચોળ સૂરજ આથમવાની તૈયારીમાં હતો. અંધારું થવામાં હતું. આવા સાંજના સમયે એક ઘોડેસવાર ગામના ચોરે આવીને ઊભો...
ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર અમરેલી જિલ્લા નાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદી ને કાંઠે ખુબજ પ્રભાવશાળી મંદિર આવેલુ છે. અહીં શેત્રુંજી...
૧૫મી સદીમાં રચાયેલું નવાનગર નામનું રજવાડું આજે જામનગરના નામથી ગુજરાતના નક્શામાં ઐતિહાસિક સ્થાન ધરાવે છે. ગુજરાતનો અતિ સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત મહેલ એટલે જામનગરનો...
“ઘૈડા ન હોય તો ગાડા પાછા વળે” સામાન્ય રીતે એમ બોલાય છે કે ‘ઘૈડા ગાડા પાછા વાળે’ પણ સાચી કહેવત એમ છે કે ‘ઘૈડા ન હોય તો ગાડા પાછા વળે’. આ કહેવત...
માંડવરાયજી મંદિર અથવા માંડવરાયજી દેવસ્થાન સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં આવેલુ સુપ્રસિદ્ધ મંદિર છે. મુળી શહેરની મધ્યમાં આ સુપ્રસિદ્ધ મંદિર આવેલુ છે. દર...
પે’લી ભણતર વદ્યા, બીજી વદ્યા નટની, ત્રીજી વિયાકરણ વદ્યા, ચોથી વદ્યા ધનકની, પાંચમી શણગાર વદ્યા, છઠ્ઠી ગ્રહ સાગરે, સાતમી ધુતાર વદ્યા, આઠમી હીંગારડી, નવમી...
અખંડ ભારતના શિલ્પીની સાદાઈ સરદાર બીમાર હતા. તેથી તેઓની ખબર પૂછવા ત્યાગી આવ્યા. મણિબહેન સરદારને દવા પીવડાવી રહ્યાં હતાં. કોઈ તપસ્વીની ઓજસપૂર્ણ સાદગીમાં પિતાની...
સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્ત્વનો ભાગ ભજવે છે? મગફળી સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશમાં કયા કયાં ડુંગરો આવેલા છે? ગિરનાર, ચોટીલો, બરડો, શેત્રુંજો સૌરાષ્ટ્રના...
સિહોરના ઇતિહાસની ઝાંખી કરાવી રહેલો દીપડીયો ડુંગર ઐતિહાસિક વારસા માટે વિખ્યાત સિહોર છે. શહેર જિલ્લાના અન્ય નગરો કરતાં ઐતિહાસિક અને ધાર્મિક રીતે કંઇક અનેરું અને...