Kathiyawadi Khamir - Part 50

બ્લોગ

ઈતિહાસ ફરવા લાયક સ્થળો

દીપડીયો ડુંગર – સિહોર

સિહોરના ઇતિહાસની ઝાંખી કરાવી રહેલો દીપડીયો ડુંગર ઐતિહાસિક વારસા માટે વિખ્યાત સિહોર છે. શહેર જિલ્લાના અન્ય નગરો કરતાં ઐતિહાસિક અને ધાર્મિ‌ક રીતે કંઇક અનેરું અને...

કહેવતો

કહેવતોમાં કેરી

કેરી ફળોનો રાજા ગણાય છે અને કહેવતોમાં પણ પાછળ નથી ! 1] આંબુની કમાઈ જાંબુમાં ગઈ. 2] આંબા ગાળો ને પૈસા ટાળો. 3] ઉતાવળે આંબા ન પાકે. કેરીના રસ સાથે રોટલી વધારે...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

નવલખા સૂર્યમંદિર

  જેઠવા-જાડેજાની લડાઈમાં વિનાશ અને નિર્માણના ઈતિહાસની મૂંગી વ્યથા સાચવી બેઠેલું સુંદર નવલખા સૂર્યમંદિર ભારતના નકશા મુજબ પશ્ચિમમાં હસ્તસંપુટનો આકાર રચતો...

ફરવા લાયક સ્થળો

આજી નદી

આજી નદી સરધાર રીડ્ઝ માંથી નીકળે છે. અને કચ્‍છના નાના રણમાં મળે છે. તેની કૂલ લંબાઇ ૧૦૨ કિ.મી. છે. અને સ્‍ત્રાવક્ષેત્ર ૨૧૩૦ ચો.કિ.મી. છે. લાલપરી, આજી નદીની જમણા...

ઈતિહાસ શહેરો અને ગામડાઓ

પોરબંદર રજવાડું

– રાજાશાહી પોરબંદર (ઇ.સ.૧૬૦૦ પછી) અંગ્રેજ શાસન ના સમયમાં પોરબંદર રજવાડું હતું. રાજ્યકર્તાઓ જેઠવા વંશના રાજપૂત રાજાઓ હતા, જેમણે ૧૬મી સદીના મધ્યભાગમાં...

કલાકારો અને હસ્તીઓ

કવિ દલપતરામ

જન્મ: ૨૧ જાન્યુઆરી – ૧૮૨૦ , વઢવાણ અવસાન: ૨૫ માર્ચ – ૧૮૯૮ , અમદાવાદ મૂખ્ય કૃતિઓ: કવિતા – ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઇ,માના ગુન્ન્...

ઈતિહાસ શહેરો અને ગામડાઓ

નવા નગર (જામનગર)

નવાનગરની સ્થાપના જામ રાવળએ સંવત ૧૫૯૬ માં શ્રાવણ સુદ સાતમને બુધવારના દિવસે કરી હોવાની નોંધ યદુવંશ પ્રકાશ નામના ગ્રંથમાં કરવામાં આવી છે. નવાનગરની સ્થાપનાની તિથિ...

ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

ગૌરીશંકર તળાવ

ગૌરીશંકર તળાવ ભાવનગર શહેરમાં આવેલું એક તળાવ છે. આ રમણીય તેમ જ વિશાળ તળાવ નગરની શોભા વધારે છે. ભાવનગર રાજ્યના એક સમયના દીવાન શ્રી ગૌરીશંકર ઓઝાના નામ પરથી આ...

દુહા-છંદ

સોરઠ ના દુહા

સોરઠ દેશ સોહામણો ચંગા નર ને નાર્ય; જાણે સ્વર્ગથી ઉતર્યા, દેવ દેવી અણસાર. સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ; રત્નાકર સાગર ઘૂઘવે, ત્યાં રાજ કરે રણછોડ.. સોરઠ ધરા...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators